Categories
View Blogs in Gujarati Investment Services Gujarati

લાંબાગાળાનું રોકાણ જ રોકાણકારો માટે સંપત્તિનું સર્જન કરી શકે છે, સ્ટોક માર્કેટનું ટ્રેડિંગ નહીં.

• ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા તાજેતરમાં ૨જી, જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ પ્રકાશિત થયેલ લેખમાં ભારતની સૌથી મોટી બ્રોકિંગ કંપની ના સ્થાપક શ્રી નીતિન કામથે એવો દાવો કર્યો છે કે માત્ર ૧% કરતા પણ ઓછા ટ્રેડર્સએ 3 વર્ષના સમયગાળામાં બેન્કની ફિક્સ ડીપોઝીટ કરતા વધુ કમાણી કરેલ છે.

• તાજેતરના સમયમાં, આપણે જોયું છે કે ખાસ કરીને યુવાનો થકી શેરબજારમાં ડીમેટ ખાતાઓની સંખ્યામાં અને ટ્રેડીંગના વોલ્યુમમાં વધારો થયેલ છે.

• આપણામાંથી ઘણા બધા બજારના વિવિધ સ્તોત્રમાંથી ટીપ્સ મેળવી ટૂંકાગાળાનો નફો કમાવવાના હેતુથી સ્ટોકનું ટ્રેડીંગ (ખરીદ અને વેચાણ) કરતા હોય છીએ.

• આ પ્રકારની ટીપ્સ સામાન્ય રીતે વ્યવસાયિક સલાહકારના સંશોધન અને વિશ્લેષણ દ્વારા અપાયેલી હોતી નથી તેના પરિણામે રોકાણકારો વારંવાર આ પ્રકારના ટ્રેડીંગ કરી પોતે કમાયેલ મૂડી ગુમાવે છે.

• આ ક્ષેત્રમાં સારી કુશળતા ધરાવતા વ્યવસાયિકો દ્વારા સંચાલિત યોગ્ય રોકાણના વિકલ્પો થકી શેરબજારમાં રોકાણ કરવું એ શ્રેષ્ઠ પદ્ધતિ છે.

• તેથી સારી ગુણવતા ધરાવતા વિકલ્પોમાં રોકાણ કરો જેવા કે :-

o ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ,
o પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ (PMS)
કે જે યોગ્ય સંપતિની ફાળવણી સાથે તમારી બજારમાં જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખે.

અમારો સંપર્ક કરો:
+91 73835 30919 / 93773 35959 / vrm@ashutoshfinserv.com

આશુતોષ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ

આશુતોષ ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્રા. લિ. નું ડીવીઝન
•રોકાણ •વીમો •ઈન્કમટેક્સ અને એસ્ટેટપ્લાનિંગ •NRI સેવાઓ

www.ashutoshfinserv.com

ડિસ્ક્લેમર: અમારો ઉપરોકત સંદેશ દ્વારા રોકાણની કોઈપણ જાતની સલાહ આપવાનો ઈરાદો નથી પરંતુ જ્ઞાનના પ્રચાર પ્રસાર ના ઉદેશ્થી કરવામાં આવેલ એક સારો પ્રયાસ છે.

નાણાંકીય વિશ્વની તમામ નવીનતમ માહિતિ મેળવવા માટે અમને Facebook, Instagram, Youtube,Twitter અને Linkedin પર Ashutoshfinserv ને ફોલો કરો.

Categories
View Blogs in Gujarati

એડવાઇઝરી સ્ટોક પોર્ટફોલિયોમાં રોકાણ.

આપણે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ (પીએમએસ) થી માહિતગાર છીએ કે જ્યાં ફંડ મેનેજર દ્વારા રોકાણકારના ઇક્વિટી શેરના પોર્ટફોલિયોનું સંચાલન કરવામાં આવે છે. જુદા જુદા પી.એમ.એસ. પાસે વિવિધ પ્રકારના પોર્ટફોલિયો ધરાવે છે જેમ કે ફ્લેક્સિકેપ, મલ્ટીકેપ, લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ અથવા થેમેટીક પોર્ટફોલિયો. પરંતુ તાજેતરમાં પીએમએસ માટે લઘુતમ રોકાણની મર્યાદા વધારીને રૂ. ૫૦ લાખ કરવામાં આવી છે. એડવાઇઝરી સ્ટોક પોર્ટફોલિયોસ એ એક એવો વિકલ્પ છે કે જ્યાં રોકાણની ન્યૂનતમ રકમ રૂ. ૩ થી ૫ લાખ હોય છે અને તેમાં દેશના કેટલાક શ્રેષ્ઠ અને સફળ ફંડ મેનેજરો દ્વારા રોકાણની સલાહ આપવામાં આવે છે. જેની વિગતો નીચે મુજબ છે.: ⭕ એબેક્કુસ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર (શ્રી સુનીલ સિંઘાનિયા ના નેજા હેઠળ ચાલુ કરવામાં આવેલ કે જેઓ પ્રારંભમાં રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડના સી.આઈ.ઓ. હતા) અને નાર્નોલિયા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ જેવા પ્રતિષ્ઠિત રોકાણ સલાહકાર દ્વારા ઓફર કરવામાં આવેલા આ ઇક્વિટી સ્ટોક પોર્ટફોલિયો છે. ⭕ આ ઇક્વિટી પોર્ટફોલિયો અલગ ડીમેટ એકાઉન્ટમાં રાખવામાં આવે છે અને ટ્રેડિંગ ખાતું ખાસ કરીને આ રોકાણ માટે સંબંધિત રોકાણ સલાહકારો સાથે જોડાયેલા બ્રોકર સાથે ખોલવામાં આવે છે. ⭕ ખાતું ખોલવાની પ્રક્રિયા કોઈપણ મુશ્કેલી વગર સંપૂર્ણપણે સરળ અને પેપરલેસ છે. ⭕ આ પોર્ટફોલિયોની નિયમિતરીતે સક્રિયપણે દેખરેખ રાખવામાં આવે છે અને તેમાં કરવાના થતા ફેરફારોની જાણ રોકાણકારને ઇલેક્ટ્રોનિક માધ્યમથી કરવામાં આવે છે. રોકાણકારે સામાન્ય રીતે એક ક્લિક દ્વારા આ ફેરફારો મંજૂર કરવાના હોય છે. ⭕ ઓફર કરેલા વિવિધ સ્ટોક પોર્ટફોલિયો અલગ અલગ થીમ પર આધારિત હોય છે કે જે રોકાણકારોને વિશાળ પસંદગી આપે છે. ⭕ આ પોર્ટફોલિયો પર લેવામાં આવતી મેનેજમેન્ટ ફી અન્ય રોકાણના વિકલ્પો જેવી જ છે. રોકાણકાર કોઈ પણ જાતના એક્ઝિટ લોડ વગર આ સલાહકાર પોર્ટફોલિયોની સેવાઓ બંધ કરી શકે છે. રોકાણકારનો પોર્ટફોલિયો પહેલેથી જ તેના પોતાના નામ પર હોય છે જેને તે પોતાની પાસે રાખી શકે છે. ⭕ રોકાણકાર આ પોર્ટફોલિયોમાં ઉમેરો કરી શકે છે અથવા ન્યૂનતમ રોકાણની રકમ રાખ્યા પછી આ પોર્ટફોલિયોમાંથી રકમ પણ ઉપાડી પણ શકાય છે. ⭕ હાલમાં ઓફર કરવામાં આવેલા સ્ટોક પોર્ટફોલિયો તેમના સંબંધિત બેન્ચમાર્ક કરતાં પણ વધુ સારું વળતર આપી રહ્યા છે. આ સાથે ઉપલબ્ધ ૫ (પાંચ) જુદા જુદા પોર્ટફોલિયોની વિગત અલગ પી.ડી.એફ. ફાઈલમાં જોડેલ છે. Narnolia four Investment Advisory Portfolios Abakkus Smart Flexi Cap Portfolio દેશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ફંડ મેનેજરો દ્વારા સલાહ આપવામાં આવેલા પોર્ટફોલિયો માં સીધા જ શેરોમાં રોકાણ કરવા માટેના વિકલ્પ સંબંધિત કોઈપણ વિગતો માટે અમારો આજે જ સંપર્ક કરો સંપર્ક મોબાઈલ: +૯૧ ૭૩૮૩૫ ૩૦૯૧૯/૯૩૭૭૩ ૩૫૯૫૯ ઈમેઈલ: vrm@ashutoshfinserv.com આશુતોષ ઈન્વેસ્ટમેન્ટ સર્વિસીસ આશુતોષ ફાઇનાન્શ્યલ સર્વિસીસ પ્રા.લિ. ની સર્વિસીસ •રોકાણ •વીમા •ઇન્કમટેક્ષ & વારસાઈ હક્કનું આયોજન • એન. આર. આઈ. સર્વિસીઝ નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો. ડિસ્ક્લેમર: આ સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઈરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે. રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા સ્કીમ સંબધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચવા.
Categories
View Blogs in Gujarati Investment Services Gujarati

આઇપીઓ પહેલા ટોચની ભારતીય કંપનીઓના અનલિસ્ટેડ સ્ટોક્સમાં રોકાણ પર નવીનતમ સમાચાર

રિલાયન્સ રિટેલ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ લિમિટેડ ના અનલિસ્ટેડ સ્ટોક સાથે જોડાયેલ પીડીએફમાં નવીનતમ સમાચાર શેર કરવામાં અમને આનંદ થાય છે. ટોપ ક્લાસ ભારતીય કંપનીઓનો અનલિસ્ટેડ સ્ટોક ખરીદવા માટે કૃપા કરીને અમારા સંપર્ક કરો. અનલિસ્ટેડ કંપનીઓમાં રોકાણ એ IPO પહેલા ફાળવણી મેળવવાની તક છે જે વર્તમાન સમયમાં વધારે પડતું સબસ્ક્રાઇબ થાય છે. અનલિસ્ટેડ શેરોમાં રોકાણ વિશે બધું સમજવા માટે અમારી યુટ્યુબ ચેનલ ની મુલાકાત લો જે નીચેના પાસાઓને આવરી લેશે. ✅ આપણે અનલિસ્ટેડ શેરોમાં શા માટે રોકાણ કરવું જોઈએ? ✅ અનલિસ્ટેડ શેરોમાં રોકાણ કેવી રીતે કરવું? ✅ કયા પ્રકારના અનલિસ્ટેડ શેરોમાં રોકાણ કરવું જોઈએ? ✅ અનલિસ્ટેડ શેરોમાં રોકાણ કરવા માટેના નીતિ નિયમો અને કરપાત્રતા આ સાથે ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં ઉપરોકત વીષય પર આપવામાં આવેલા માહિતીપ્રદ પ્રેઝન્ટેશનની યુ-ટ્યુબ લીંક આ સાથે આપને મોકલેલ છે. ગુજરાતી ભાષા પર વિડિઓ: https://www.youtube.com/watch?v=8nGYA2tAT84 ઇંગલિશ ભાષા પર વિડિઓ: https://www.youtube.com/watch?v=-n3CY-xdrHA આયોજક: આશુતોષ ફાયનાન્સિઅલ સર્વિસીઝ પ્રા. લી. •રોકાણ •વીમા •ઇન્કમટેક્ષ & વારસાઈ હક્કનું આયોજન • એન. આર. આઈ. સર્વિસીઝ www.ashutoshfinserv.com સંપર્ક કરો: +૯૧ ૭૩૮૩૫ ૩૦૯૧૯, ૯૩૭૭૩ ૩૫૯૫૯ ઇમેઇલ: vrm@ashutoshfinserv.com આ મેસેજ તમે તમારા રસ ધરાવતા મિત્રો, સગા-સબંધીઓ અને તમારા કોન્ટેક્ટને શેર કરી શકો છો. નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો. ડીસ્ક્લેઈમર : ઉપરોકત સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઈરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે. અનલિસ્ટેડ શેરોમાં રોકાણ બજારના જોખમોને આધીન છે, રોકાણ કરતા પહેલા સ્કીમ સંબધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચવા.
Categories
View Blogs in Gujarati Investment Services Gujarati

સોનાના બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ભારતીય રિઝર્વ બેંક દ્વારા શરૂ થતી સિરીઝમાં લોન્ચ કરાયેલા ડિજિટલ ગોલ્ડ બોન્ડ ખરીદવા માટેની ઉત્તમ તક

૨૦૨૧-૨૨ ની નવી સીરીઝ – ભાગ-૦૪ હાલમાં ૧૦ ગ્રામ સોનાની બજારકિંમત રૂ. ૪૭,૮૬૩/- PM ૦૯/૦૭/૨૦૨૧ થયેલ છે તેવા સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત રૂ. ૪૭,૫૭૦/- (રૂ. ૪૮,૦૭૦ – ૫૦૦ ડિસ્કાઉન્ટ) માં ૧૦ ગ્રામના ગોલ્ડ બોન્ડ ની સ્કીમ ઓફર કરવામાં આવેલ છે. રૂ. ૨૯૩ (૪૭,૮૬૩- ૪૭,૫૭૦) નો પ્રત્યેક ૧૦ ગ્રામે સીધો ફાયદો આ ગોલ્ડ બોન્ડ સ્કીમ ૧૬ જુલાઈ ૨૦૨૧ ના રોજ બંધ થાય છે એટલે કે આ ભાવ ફક્ત ૧૬ જુલાઈ ૨૦૨૧ સુધીજ લાગુ રહેશે. ✅ સિરીઝ –IV તા. ૧૨ જુલાઈ ૨૦૨૧ થી , ૧૬ જુલાઈ ૨૦૨૧ ના સમયગાળામાં માં ઉપલબ્ધ થશે. ✅ પ્રત્યેક ૧ ગ્રામ ના વજન માં ઉપલબ્ધ છે. ✅ ઓનલાઈન ખરીદી પર પ્રત્યેક ૧ ગ્રામે રૂ. ૫૦ નું ડિસ્કાઉન્ટ ✅ વ્યાજનો દર: વાર્ષિક ૨.૫%, વ્યાજની ચુકવણી દર ૬ મહિને કરવામાં આવશે. ✅ સમયગાળો : આ રોકાણનો સમયગાળો ૮ વર્ષ નો છે. (નિયત મુદત પહેલા ૫ વર્ષ પછી ઉપાડ કરવાની પરવાનગી) આ બોન્ડ સ્ટોક એક્સચેન્જ પર કોઈપણ સમયે વેચી શકાય છે. ✅ કરપાત્રતા : ➡️ આ બોન્ડનું વ્યાજ કરપાત્ર છે. ➡️ ૮ વર્ષ બાદ પાકતી મુદતે મળતી રકમ(મૂડી નફો) સંપૂર્ણપણે કરમુક્ત છે. ➡️ આ બોન્ડ 3 વર્ષ પહેલા બજારમાં વેચવામાં આવે તો ટૂંકા ગાળાનો મૂડી નફો ઉદભવશે. 3 વર્ષ બાદ આ બોન્ડ વેચવામાં આવે તો લાંબા ગાળાનો મૂડી નફા (ઇન્ડેક્સેશન લાભ સહીત) ની જવાબદારી થશે. આ તક નો અચુક લાભ લેશો.તક ચુકી જાવ તો પણ ચિંતા નથી! સોવરિન ગોલ્ડ બોન્ડ્સની બધી શ્રેણી વેચાણ માટે આશુતોષ ઇન્વેસ્ટમેંટ સર્વિસીસ પાસે ઉપલબ્ધ છે. Ashutosh Investment Services A Service of ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD. •Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services Mobile: +91 73835 30919 / 93773 35959 Email: vrm@ashutoshfinserv.com www.ashutoshfinserv.com આ મેસેજ તમે તમારા રસ ધરાવતા મિત્રો, સગા-સબંધીઓ અને તમારા કોન્ટેક્ટને શેર કરી શકો છો. ડીસ્ક્લેઈમર : ઉપરોકત સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઈરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે. Follow us using AshutoshFinserv at: FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDIN.
Categories
View Blogs in Gujarati Income Tax And Estate Planning Services

મૃત્યુ અથવા મેચ્યોરીટી પર મળતી જીવન વીમાની રકમની કરપાત્રતા

શું ભારતમાં તમામ જીવન વીમા પોલીસીમાંથી મળેલ રકમ કરમુકત છે? વીમા પોલીસી હેઠળ પ્રાપ્ત કોઈપણ રકમની કરપાત્રતા આવકવેરા કાયદાની કલમ 10 (10 ડી) દ્વારા નક્કી કરવામાં આવે છે. જેનો સારાંશ નીચે મુજબ આપી શકાય: ▶️ જ્યારે વીમાધારકનું મૃત્યુ થાય તેવી સ્થિતિમાં નોમીનીને વીમા પોલીસી રકમ પ્રાપ્ત થાય ત્યારે તેની કરપાત્રતા શું છે? ✅ વીમાધારકના મૃત્યુના કિસ્સામાં કોઈ પણ જીવન વીમા પોલીસી ની રકમ કે જે નોમીનીને (લાભકર્તા) પ્રાપ્ત થતી હોય તેમાં ચૂકવેલ પ્રીમિયમ અથવા અન્ય કોઈ પણ બાબતને ધ્યાનમાં લીધા વિના હંમેશાં કરમુક્ત હોય છે. ▶️ જ્યારે જીવન વીમા પોલીસીની રકમ વીમાધારક વ્યક્તિ દ્વારા મુદત પૂરી થયા બાદ પ્રાપ્ત થાય ત્યારે તેની કરપાત્રતા શું છે? ✅ જો પોલિસીના સમયગાળા દરમિયાન પ્રત્યેક વર્ષ (ટોપ અપ પ્રીમિયમ સહિત) માટેનું પ્રીમિયમ વીમાધારક વ્યક્તિની વીમાની રકમના ૧૦% કરતા વધારે ન હોય તો, વીમા કંપની દ્વારા પાકતી મુદતે મળતી રકમ સંપૂર્ણપણે કરમુક્ત છે. ✅ અન્ય કોઈ પણ કિસ્સામાં, આવક (મળેલ રકમમાંથી વર્ષોથી ચૂકવેલા કુલ પ્રીમિયમ ની રકમ બાદ કરવાની રહેશે) જે તે વ્યક્તિને લાગુ પડતા સ્લેબ દરો હેઠળ કરપાત્ર થાય છે. ✅ જો વીમા પોલીસીની પાકતી મુદતે મળતી આવક (રૂ. ૧ લાખથી વધુ) કરપાત્ર હોય તો, વીમા કંપની દ્વારા પાકતી મુદતે મળતી આવકના ભાગ પર ૧% ના દરે કપાત (ટીડીએસ) કરવામાં આવશે. આ ટેક્ષ ક્રેડીટની રકમનો ટેક્સ રીટર્ન ફાઇલ કરતી વખતે દાવો કરી શકાય છે. 👉🏻 અમે ઘણીબધી વીમા કંપનીઓના પ્લાન ઓફર કરીએ છીએ. જે તે વ્યક્તિની જરૂરિયાત અનુસાર શ્રેષ્ઠ લાક્ષણિકતાઓ અને સૌથી વધુ સ્પર્ધાત્મક પ્રીમિયમ સાથે વિવિધ કંપનીઓના પ્લાનની તુલના કર્યા પછી અમે તમારા માટે યોગ્ય અને સર્વોતમ પ્લાન આપીએ છીએ. તમારા માટે શ્રેષ્ઠ વીમાનો પ્લાન મેળવવા માટે અમારો સંપર્ક કરો. આશુતોષ ઇન્સયોરન્સ સર્વિસીસ •તમારા જીવન માટે વીમો,આરોગ્ય અને સંપત્તિ •નિવૃત્તિ યોજના આશુતોષ ફાઇનાન્શ્યલ સર્વિસીસ પ્રા.લિ. ની સર્વિસીસ •રોકાણ •વીમા •ઇન્કમટેક્ષ & વારસાઈ હક્કનું આયોજન • એન. આર. આઈ. સર્વિસીઝ Mobile: +91 73835 30919/93773 35959 Email: rm.insurance@ashutoshfinserv.com www.ashutoshfinserv.com આ મેસેજ તમે તમારા રસ ધરાવતા મિત્રો, સગા-સબંધીઓ અને તમારા કોન્ટેક્ટને શેર કરી શકો છો. નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો. ડિસ્ક્લેમર: વીમો એ આગ્રહનો વિષય છે.
Categories
View Blogs in Gujarati Income Tax And Estate Planning Services

વિગતો જેની જાણ મારા પરિવાર ને હોવી જોઈએ

➡️ કોઈપણ વ્યક્તિના જીવનમાં વિકલાંગતા આવે અથવા તે મુત્યુ પામે ત્યારે સંપૂર્ણ નાણાકીય માહીતીની યાદી જે તેના કુટુંબને અને વારસદારોને ખુબજ મદદરૂપ થઈ શકે છે. ફેમિલી વોલ્ટ નું મહત્વ અને તેની કામગીરી શું હોય છે? ✅ વારસદારોને મિલકતની કાયદેસરની સોંપણી માટે વિલ નું શું મહત્વ છે તે આપણે જાણીએ છીએ. ફેમિલી વોલ્ટ આ સોંપણીની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદરૂપ બને છે. આ ફેમિલી વોલ્ટમાં સમાવિષ્ટ કેટલીક આવશ્યક માહિતી વિના, એકમાત્ર વિલના માધ્યમથી સંપૂર્ણ સોંપણીની પ્રકિયા સરળતાથી હાથ ધરી શકાતી નથી. ✅ વિકલાંગતા અથવા મુત્યુની ઘટનામાં વ્યક્તિની આર્થિક તેમજ વ્યક્તિગત, તમામ આવશ્યક માહિતી વારસદારોને મેળવવા માટે ફેમિલી વોલ્ટ એકમાત્ર સાધન છે. https://www.ashutoshfinserv.com/wp-content/uploads/2021/07/FAMILY-VAULT.pdf આ સાથે ફેમિલી વોલ્ટ ની પીડીએફ ફાઈલ મોકલેલ છે તે જોવા અને ફ્રી ડાઉનલોડ કરવા માટે ઉપરની લિંક પર ક્લિક કરો. તમે તમારી જાતે આ માહિતી તૈયાર કરી શકો છો. 🎯 તમે ફેમિલી વોલ્ટ તૈયાર કરવા માટે અમારી વ્યવસાયિક સેવાઓ પણ લઇ શકો છો 🎯 ✅ ઘણા કિસ્સાઓમાં ફેમિલી વોલ્ટ ની માહિતી જરૂરિયાત મુજબ બનાવવાની રહે છે. તદુપરાંત, માહિતી તૈયાર કરવા અને સુધારો કરવા માટે સમય ફાળવવાની અને ચોક્કસ કાર્યવાહી કરવાની જરૂર રહે છે તે માટે તમે અમારી સેવાઓનો લાભ લઇ શકો છો. આ માહિતી તમે તમારા સંપર્કો, મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરી શકો છો. ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD. •Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services Mobile: +91 73835 30919 / 93773 35959 Email: vrm@ashutoshfinserv.com www.ashutoshfinserv.com Follow us using AshutoshFinserv at: FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDIN.
Categories
View Blogs in Gujarati Income Tax And Estate Planning Services

ટીડીએસની જવાબદારી અંગેના પ્રશ્નો જવાબ તથા વ્યવહારુ ઉદાહરણો.

૧.          કલમ ૧૯૪Q કયા ખરીદનારને લાગુ પડે છે. ટીડીએસની કલમ ૧૯૪Q ફક્ત તે જ ખરીદનાર પર લાગુ પડે છે જેમનું ટર્નઓવર આગલા નાણાકીય વર્ષમાં રૂ .૧૦ કરોડથી વધુ હતું. તા. ૩૧ માર્ચ ૨૦૨૧ ના ​​રોજ પુરા થતા વર્ષમાં  જે ખરીદનારનું  ટર્નઓવર રૂ .૧૦ કરોડથી વધારે હોય તેઓએ તેમના રહેવાસી વેચનાર પાસેથી ચાલુ નાણાંકીય વર્ષમાં તા. ૦૧/૦૭/૨૦૨૧ થી રૂ  ૫૦ લાખથી ઉપરની ખરીદી પર ટીડીએસની કપાત કરવી પડશે. તેથી  જો ૩૧ માર્ચ ૨૦૨૧ ના રોજ પૂરા થયેલા વર્ષમાં ખરીદનારનું ટર્નઓવર રૂ .૧૦ કરોડથી ઓછું હોય તો તેમણે ચાલુ નાણાકીય વર્ષમાં આ જોગવાઈનું પાલન કરવાની જરૂર નથી.   ૨.           ટીડીએસની  કપાત કઈ રકમ પર કરવાની છે: આ ટીડીએસની કપાત ફક્ત એક નાણાંકીય વર્ષમાં રૂ .૫૦.૦૦ લાખથી વધુની રકમ પર જ કરવાની છે. દા.ત. કોઈ પણ એક વેચનાર પાસેથી વર્ષ દરમ્યાન રૂ ૬૭.૦૦ લાખ રૂપિયાની ખરીદી કરેલ હોય તો ખરીદનારે રૂ. ૫૦ લાખ થી વધારાની રકમ પર એટલે કે રૂ. ૧૭.૦૦ લાખ પર ૦.૧% લેખે  ટીડીએસની કપાત કરવાની રહેશે. અત્રે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ રૂ. ૫૦ લાખની મર્યાદા એક નાણાંકીય વર્ષ માટેની છે અને દરેક વેચનાર માટે છે. તેથી હવે દરેક ખરીદનાર માટે આ જોગવાઈ ૧ લી જુલાઈ ૨૦૨૧ થી લાગુ થશે એટલે કે આ અમલી તારીખ પછીની ખરીદી પર જ ટીડીએસની કપાત કરવાની રહેશે પરંતુ રૂ. ૫૦ લાખની ખરીદીની મર્યાદાની ગણતરી કરતી વખતે ૦૧ લી એપ્રીલ ૨૦૨૧ થી થયેલ ખરીદીની રકમ ને પણ ગણતરીમાં લેવાની રહેશે. ઉદાહરણ : ૧ કોઈ એક ખરીદનારએ વેચનાર પાસેથી ૧ લી એપ્રિલ ૨૦૨૧ થી ૩૦ જૂન સુધીમાં રૂ. ૪૦ લાખ રૂપિયાની ખરીદી કરેલ હોય અને ૧ જુલાઈ ૨૦૨૧ થી આજ વેચનાર પાસેથી રૂ. ૩૦ લાખની બીજી ખરીદી કરવામાં આવે તો ટીડીએસની કપાત કઈ રકમ પર કરવાની થાય? જવાબ  : ૩૦મી જુન ૨૦૨૧ સુધીમાં રૂ. ૪૦ લાખની ખરીદી કરેલ છે એટલે કે રૂ. ૫૦ લાખની પુરા નાણાંકીય વર્ષની મર્યાદામાંથી માત્ર રૂ. ૧૦ લાખ બાકી છે, ૧લી જુલાઈ ૨૦૨૧ પછી નવી ખરીદી રૂ. ૩૦ લાખની કરેલ છે એટલે કે હવે રૂ. ૨૦ લાખ (રૂ. ૩૦ લાખ- રૂ.૧૦ લાખ) પર ટીડીએસની કપાત કરવાની રહેશે. ઉદાહરણ ૨: – કોઈ એક ખરીદનારએ વેચનાર પાસેથી ૧ લી એપ્રિલ ૨૦૨૧ થી ૩૦મી  જૂન ૨૦૨૧સુધીમાં રૂ. ૭૦ લાખની ખરીદી કરેલ છે. ૧ લી જુલાઈ ૨૦૨૧ ના રોજ આજ વેચનાર પાસેથી બીજી રૂ. ૩૦ લાખ રૂ. ની ખરીદી કરવામાં આવે તો ટીડીએસની કપાત કઈ રકમ પર કરવાની થાય? જવાબ :૨ ખરીદનાર એ રૂ. ૭૦ લાખની ખરીદી ૩૦ જુન ૨૦૨૧ પહેલા કરી દીધેલ છે એટલે કે રૂ. ૫૦ લાખની ખરીદીની મર્યાદા પૂરી થઈ ગયેલ છે તેથી તા. ૧ લી જુલાઈ ૨૦૨૧ પછી રૂ. ૩૦ લાખની જે નવી ખરીદી કરવામાં આવેલી છે તે પૂરી રકમ પર ટીડીએસની કપાત કરવાની રહેશે.
  1. ટીડીએસ ની કપાત કઈ રકમ પર કરવાની થાય?
આ ચર્ચા કરવાનું કારણ એ છે કે વેચાણ પર ટીસીએસ ની જોગવાઈ કરવામાં આવેલ હતી ત્યારે સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ટીસીએસ જી.એસ.ટી  સહીત ની રકમ પર કરવાનો રહેશે. પરંતુ કલમ 194Q હેઠળ ટીડીએસ માટે આવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી એટલે ખરીદનારે ટીડીએસ જી.એસ.ટી સહીતની રકમ પર જ  કપાત કરવી જોઈએ. ૪.           ટીડીએસ ની કપાત કયારે કરવાની થાય? ટીડીએસ ની કપાત વેચનારાના ખાતે આવી રકમ જમા કરવામાં આવે અથવા ચૂકવણી કરવામાં આવે બેમાંથી જે વહેલુ હોય તે સમયે કરવી જોઈએ. ૫.      વેચનારનો પાન(PAN) ન હોય તો ટીડીએસ દર ૫% : જો વેચનાર ખરીદનારને તેનો પાન નંબર ન આપે તો ટીડીએસનો આ દર ૫% રહેશે. ૬.      ઇન્કમટેક્ષના રિટર્ન ફાઇલ ના કરેલ હોય તેના માટે ડબલ ટીડીએસનો દર: “ચોક્કસ વ્યક્તિઓની ” ની નવી કેટેગરી જાહેર કરવામાં આવી છે  જેનો ટીડીએસ ૧લી  જુલાઈ ૨૦૨૧ થી કાપવાનો છે. જે અંતર્ગત આ ચોક્કસ વ્યક્તિઓના ટીડીએસ નિયમિત દર ના બમણા અથવા ૫% બેમાંથી જે વધારે હોય તે દરે કપાત કરવાની રહેશે. આ ચોક્કસ વ્યક્તિઓમાં એનો સમાવેશ કરવામાં આવેલ છે કે જેઓનો તમામ સ્રોતમાંથી તેમની પાસેથી કાપવામાં આવેલા ટીડીએસ / ટીસીએસ રૂ. ૫૦,૦૦૦ થી વધારે હોય અને તેઓ સતત બે વર્ષથી ઇન્કમટેક્ષના રિટર્ન નિયમિતપણે ફાઇલ કરતા નથી. ૭.      ટીડીએસની કપાતની રકમ જમા ન કરવામાં આવે તો શું થાય? આવકવેરા કાયદાની કલમ ૪૦(ia) મુજબ રહીશ વ્યક્તિને ચૂકવણી કરવામાં આવી હોય અને તેમાં ટીડીએસ ની કપાત કરેલ ના હોય અથવા ટીડીએસની કપાત કરેલ હોય પરંતુ સમયસર ટીડીએસ જમા કરાવેલ ના હોય તો તેવા સંજોગોમાં ચુકવણીની રકમના ૩૦% સુધીની રકમ જે –તે વ્યક્તિની આવકમાં ઉમેરવામાં આવશે. ૮.      ટી.ડી.એસ. ની કપાત કયારે કરવી ન જોઈએ ?: – ઉપરોકત સંદર્ભમાં જો ઉપર જણાવેલી બધી શરતો પૂરી થતી હોય તો ખરીદનાર ટીડીએસ ની કપાત કરવા માટે જવાબદાર બને છે. તેમ છતાં નીચે જણાવેલ બે પરિસ્થિતિઓમાં ટીડીએસ ની કપાત કરવાની જવાબદારી ખરીદનારની ઉભી થતી નથી. (૧)  જયરે અન્ય કોઇ પણ કલમ અંતર્ગત આ ખરીદીના વ્યવહાર પર ટીડીએસની કપાત કરવામાં આવી હોય તો આ વ્યવહાર પર કલમ ૧૯૪Q હેઠળ ટીડીએસની કપાત કરવાની રહેશે નહિ. (૨) જ્યારે કલમ 206 સી હેઠળ વેચાણ પર ટીસીએસની કપાત કરવામાં આવતી હોય તો આ પ્રકારના વ્યવહાર પર ટીડીએસની જોગવાઈઓ લાગુ પડશે નહિ. અત્રે એ નોધનીય છે કે જે વ્યવહાર પર ખરીદનાર અને વેચનારની બન્નેની ટીડીએસ, ટીસીએસની જવાબદારી થતી હોય ત્યારે ખરીદનારએ વેચનારને જાણ કરવી જોઈએ તેઓ આ વ્યવહાર પર ટીડીએસ ની કપાત કરશે જેથી વેચનાર આ વ્યવહાર પર ટીસીએસની કપાત ના કરે. For further details, Contact us on: E-Mail: lawserve@ashutoshfinserv.com Phone No: +91 93769 62244
Categories
View Blogs in Gujarati Income Tax And Estate Planning Services

લાભાર્થીઓને ઇરછા મુજબની મિલકતો ટ્રાન્સફર કરવા માટે વિલ કેવી રીતે તૈયાર કરવું?

🟥 ભારતીય વારસાહક કાયદા હેઠળ માન્ય વિલ તેની પોતાની મિલકતોના સંદર્ભમાં બનાવેલુ હોવું જોઈએ. 🟥 ભારતીય વારસાહક અધિનિયમ હેઠળ વિલ કાયદેસર રીતે માન્ય થવા માટે તેમાં માન્ય વિલ માં નીચે દર્શાવેલ મુદ્દાઓ મુજબના તમામ આવશ્યક તત્વો હોવા જરૂરી છે. 🟥 લાભાર્થીઓને ઈરછા મુજબની મીલકતો આપવા માટે તેની ચોક્કસ વિગતો સાથે વિલ લેખિતમાં હોવું જરૂરી છે 🟥 વિલ હેઠળ લાભાર્થીઓ કે જેમને મિલકતો આપવાની છે તેમના નામ અને આપવાની વિગતો અંગેનો ઉલ્લેખ સ્પષ્ટપણે કરવો જોઈએ. 🟥 વિલ બનાવનાર વ્યક્તિની ઓળખની સાથે સહી અને તારીખ હોવી જરૂરી છે કે જેના પર વિલનો અમલ કરવામાં આવે છે. 🟥 બે પુખ્ત વયના સાક્ષીઓની સહીઓ સાથે તેમની ઓળખ વિલ માટે મેળવવાની રહેશે. સાક્ષીઓની ઉમર વિલ બનાવનાર વ્યક્તિ કરતા ઓછી હોવી જોઈએ તેમજ ઉમરલાયક વ્યકિતનું વિલ બનાવતા હોય તેવા કિસ્સામાં ડોક્ટરને સાક્ષી તરીકે રાખવા સલાહભર્યું છે. વિલમાં જેની સાક્ષી તરીકે સહી કરાવેલ છે તે વ્યક્તિ વિલમાં લાભાર્થી હોવો જોઈએ નહિ. 🟥 તે બન્ને સાક્ષીઓના સોગંદનામાં કરાવવા સલાહભર્યા છે કે જેઓ વિલના સાક્ષીઓ છે તે હકીકતને સમર્થન આપે છે. આ સોગંદનામાં વિલ બનાવનારના મૃત્યુ પછી પ્રોબેટ લેતા સમયે કોર્ટમાં દાખલ કરવાના હોય છે. 🟥 વિલ પર સહી કરનાર વ્યક્તિ નોટરી પબ્લિક સમક્ષ સહી કરી શકે છે અથવા કોઈપણ અધિકૃત સબ-રજિસ્ટ્રાર કાર્યાલયમાં વિલની નોંધણી કરાવી શકાય છે. જો કે, કાયદા હેઠળ બેમાંથી કોઈપણ પ્રક્રિયા ફરજિયાત નથી. 🟥 વિલ તૈયાર કરનારી વ્યક્તિ ઇચ્છિત લાભાર્થીઓને તેની મિલકતો આપવા માટે વહીવટદાર (લાભાર્થી સહિત) ની નિમણુંક કરી શકે છે. જો કે, આવી નિમણુંક ફરજિયાત નથી. 🟥 વિલમાં નોટરી વગર કે નોટરી સમક્ષ સહી કરવી અથવા તેની નોધણી કરાવવી અથવા વહીવટદાર નિમણૂક કરવી જે –તે હક્કિત અને સંજોગો પર આધારીત છે. 🟥 બધી મિલકતોના સંદર્ભમાં એક વિલ બનાવવું હંમેશા સલાહભર્યું છે કારણકે તેને લીધે કોઈ પણ વ્યક્તિ પોતાની ઇરછા મુજબના લાભાર્થીઓને આ સંપતિ આપી શકે. 🟥 કાયદેસર, સરળતાથી અને અસરકારક રીતે તમારા વારસદારોને સંપતિ આપવાનું આયોજન કરવા માટે માટે અમારો સંપર્ક કરો. મોબાઈલ : +91 73835 30919 / 93769 62244 ઈમેઈલ : vrm@ashutoshfinserv.com નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો. ડિસ્ક્લેમર: ઉપરોક્ત સંદેશ સંબંધિત કાયદાની અમારી સમજ પર આધારિત છે. કૃપા કરીને યોગ્ય વ્યાવસાયિકની સલાહ લેવી.
Categories
View Blogs in Gujarati Income Tax And Estate Planning Services

કોઈપણ વ્યક્તિ પોતાની સ્થાવર અને જંગમ મિલકતોનું વિલ બનાવ્યા વગર મૃત્યુ પામે તો શું થાય?

🟨 અત્રે એ ઉલ્લેખનીય છે કે કોઈપણ વ્યક્તિ વિલ બનાવ્યા વગર મૃત્યુ પામે તો તેની મિલકતોના સંદર્ભમાં ભારતીય વારસાહકનો કાયદો આ મિલકતો પર લાગુ પડે છે. 🟨 હિંદુ વારસાહક્ક કાયદા અનુસાર જયારે કોઈપણ હિંદુ, શીખ, જૈન & બુદ્ધિસ્ટ વ્યક્તિનું વિલ બનાવ્યા વગર મૃત્યુ થાય ત્યારે તેની મિલકતોની વહેચણી વર્ગ -૧ ના વારસદારો વચ્ચે સરખે હિસ્સે કરવામાં આવે છે. 🟨 વર્ગ -૧ ના વારસદારોમાં પુરુષના કિસ્સામાં માતા, વિધવા,દીકરીઓ, દીકરાઓ અને અગાઉ મૃત્યુ પામેલ દીકરા /દીકરીના વારસદારો અને મહિલાના કિસ્સામાં દીકરાઓ, દીકરીઓ, અગાઉ મૃત્યુ પામેલ દીકરા/દીકરીના બાળકો અને પતિનો સમાવેશ થાય છે. 🟨 જો મૃત્યુ પામેલ પુરુષ અથવા મહિલા ઉપરમાંથી કોઈ સગાસંબંધી ધરાવતા ના હોય તો આ મિલકતો વર્ગ-૨ અને ત્યારબાદ વર્ગ -૩ ના વારસદારોને આપવામાં આવે છે કે જેઓ દુરના સગાસંબંધી થાય છે. 🟨 આ ટ્રાન્સફરની કાર્યવાહી કરવા માટે વારસાઈહકના કાયદા અનુસાર કાયદેસરના વારસદારોએ મામલતદારના કાર્યાલયમાંથી વારસાઈનું પ્રમાણપત્ર(વારસાઈ આંબો/પેઢી નામું/પરિવારનો આંબો) મેળવવાનું રહે છે. 🟨 ત્યારબાદ કાયદેસરના વારસદારોએ કોર્ટમાં અરજી કરી લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન મેળવવાનું રહે છે કે જે એક કોર્ટનો ઓર્ડેર છે જેમાં મૃત્યુ પામેલ વ્યક્તિના કાનુની વારસદારોને વિલમાં મળેલી મિલકતોને પ્રમાણિત કરવામાં આવે છે. 🟨 કોર્ટ દ્વારા જાહેર નોટીસ આપવામાં આવે છે અને તેના સંદર્ભમાં આવેલ જવાબો ને ધ્યાનમાં લઈને ત્યારબાદ લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન આપવામાં આવે છે. 🟨 જો કોઈ રહીશ ભારતીય વિદેશમાં મિલકતો ધરાવતો હોય તો જે તે સંબંધિત વિદેશના કાર્યક્ષેત્રના વારસાઈના કાયદાઓનું પણ સાથોસાથ પાલન કરવાનું રહેશે. 🟨 અત્રે એ નોંધનીય છે કે નોમિની એ મિલકતનો કાયદેસર માલિક નથી તે માત્ર મૃતકની સંપત્તિનો કસ્ટોડિયન / ટ્રસ્ટી છે. કાયદેસરનો માલિક તે વ્યક્તિ છે કે જે વારસાઈ કાયદા હેઠળ કાનૂની વારસદાર છે અને માન્ય વિલના કિસ્સામાં વિલ હેઠળના લાભાર્થીઓ. 🟨 બધી મિલકતોના સંદર્ભમાં એક વિલ બનાવવું હંમેશા સલાહભર્યું છે કારણકે તેને લીધે કોઈ પણ વ્યક્તિ પોતાની ઇરછા મુજબના લાભાર્થીઓને આ સંપતિ આપી શકે. 🟨 કાયદેસર, સરળતાથી અને અસરકારક રીતે તમારા વારસદારોને સંપતિ આપવાનું આયોજન કરવા માટે માટે અમારો સંપર્ક કરો. મોબાઈલ : +૯૧ ૭૩૮૩૫ ૩૦૯૧૯/૯૩૭૬૯ ૬૨૨૪૪ ઈમેઈલ : vrm@ashutoshfinserv.com નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો. ડિસ્ક્લેમર: ઉપરોક્ત સંદેશ સંબંધિત કાયદાની અમારી સમજ પર આધારિત છે. કૃપા કરીને યોગ્ય વ્યાવસાયિકની સલાહ લેવી.
Categories
View Blogs in Gujarati Investment Services Gujarati

સોનાની બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ભારતીય રિઝર્વ બેંક દ્વારા શરૂ થતી સિરીઝમાં લોન્ચ કરાયેલા ડિજિટલ ગોલ્ડ બોન્ડ ખરીદવા માટેની ઉત્તમ તક

2021-22 ની નવી સીરીઝ – ભાગ-0૩ હાલમાં ૧૦ ગ્રામ સોનાની બજારકિંમત રૂ. ૪૮,૬૫૪/- PM ૨૮/૦૫/૨૦૨૧ થયેલ છે તેવા સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત રૂ. ૪૮,૩૯૦/- (રૂ. ૪૮,૮૯૦ – ૫૦૦ ડિસ્કાઉન્ટ) માં ૧૦ ગ્રામના ગોલ્ડ બોન્ડ ની સ્કીમ ઓફર કરવામાં આવેલ છે. રૂ. ૨૬૪ (૪૮,૬૫૪- ૪૮,૩૯૦) નો પ્રત્યેક ૧૦ ગ્રામે સીધો ફાયદો આ ગોલ્ડ બોન્ડ સ્કીમ ૪ જૂન, ૨૦૨૧ ના રોજ બંધ થાય છે એટલે કે આ ભાવ ફક્ત ૪ જૂન, ૨૦૨૧ સુધીજ લાગુ રહેશે. ✅ સિરીઝ –III તા. ૩૧ મે, ૨૦૨૧ થી ૪ જૂન, ૨૦૨૧ ના સમયગાળામાં માં ઉપલબ્ધ થશે. ✅ પ્રત્યેક ૧ ગ્રામ ના વજન માં ઉપલબ્ધ છે. ✅ ઓનલાઈન ખરીદી પર પ્રત્યેક ૧ ગ્રામે રૂ. ૫૦ નું ડિસ્કાઉન્ટ ✅ વ્યાજનો દર: વાર્ષિક ૨.૫%, વ્યાજની ચુકવણી દર ૬ મહિને કરવામાં આવશે. ✅ સમયગાળો : આ રોકાણનો સમયગાળો ૮ વર્ષ નો છે. (નિયત મુદત પહેલા ૫ વર્ષ પછી ઉપાડ કરવાની પરવાનગી) આ બોન્ડ સ્ટોક એક્સચેન્જ પર કોઈપણ સમયે વેચી શકાય છે. ✅ કરપાત્રતા : ➡️ આ બોન્ડનું વ્યાજ કરપાત્ર છે. ➡️ ૮ વર્ષ બાદ પાકતી મુદતે મળતી રકમ(મૂડી નફો) સંપૂર્ણપણે કરમુક્ત છે. ➡️ આ બોન્ડ 3 વર્ષ પહેલા બજારમાં વેચવામાં આવે તો ટૂંકા ગાળાનો મૂડી નફો ઉદભવશે. 3 વર્ષ બાદ આ બોન્ડ વેચવામાં આવે તો લાંબા ગાળાનો મૂડી નફા (ઇન્ડેક્સેશન લાભ સહીત) ની જવાબદારી થશે. આ તક નો અચુક લાભ લેશો. ✅ તક ચુકી જાવ તો પણ ચિંતા નથી! સોવરિન ગોલ્ડ બોન્ડ્સની બધી શ્રેણી વેચાણ માટે આશુતોષ ઇન્વેસ્ટમેંટ સર્વિસીસ પાસે ઉપલબ્ધ છે. Mobile: +91 73835 30919 / 73835 30619 Email: vrm@ashutoshfinserv.com www.ashutoshfinserv.com ડીસ્ક્લેઈમર : ઉપરોકત સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઈરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે.
Categories
Investment Services Gujarati View Blogs in Gujarati

વિશ્વના બીજા સૌથી ઝડપથી વિકસતા રિટેલરના અનલિસ્ટેડ શેરોમાં રોકાણ કરો – રિલાયન્સ રિટેલ લિ.

🔲 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની રિલાયન્સ રિટેલ લિમિટેડને તાજેતરમાં જ ડેલોઇટ દ્વારા વૈશ્વિક રિટેલ પાવર હાઉસ તરીકે ૨૦૨૧ ના રેન્કિંગમાં વિશ્વના બીજા સૌથી ઝડપથી વિકસતા રિટેલર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. 🔲 આ કંપની તેના રિટેલ હરીફ એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડ (ડીમાર્ટ)થી કદમાં પાંચ ગણી (વાર્ષિક ટર્નઓવરની દ્રષ્ટિએ) મોટી છે. 🔲 કંપનીના વિકાસમાં ૪૧.૮% વૃદ્ધિ થઈ છે તેમજ તેના ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને જીવનશૈલી અને કરિયાણાની છૂટક ચેઈન સ્ટોર્સની સંખ્યામાં ૧૩.૧% વધારો થતા હાલમાં ભારતમાં ૭,૦૦૦ શહેરોમાં ૧૧,૭૮૪ સ્ટોર્સ છે. 🔲 જીઓ માર્ટ પ્લેટફોર્મ પર ધંધાને વધુ વેગ આપવા માટે વોટ્સઅપ સાથે ભાગીદારી કરીને કંપની ડિજિટલ વેપાર મારફત બન્ને માધ્યમો બી ટુ સી અને બી ટુ બી મોડેલ દ્વારા ઇ-કોમર્સનો લાભ લઈ રહી છે. 🔲 આવી કંપની જ્યારે આઈપીઓ (ઇનિશલ્સ પબ્લિક ઓફર) સાથે આવે ત્યારે આવા અનલિસ્ટેડ શેર્સમાં રોકાણ કરવું ફાયદાકારક છે જ્યારે સફળતાની ગાથા વિશ્વને મોટા પ્રમાણમાં દેખાતી હોય ત્યારે આવા શેર્સ ના ભાવ શરૂઆતથી જ વધારે આંકવામાં આવે છે. 🔲 કંપનીના શેર દરરોજના ભાવ સાથે અમારી પાસે હંમેશાં સરળતાથી ઉપલબ્ધ છે. અમો જરૂરી ડોકયુમેન્ટસ કરી રોકાણકારના ડીમેટ ખાતામાં શેર ટ્રાન્સફર કરીએ છીએ તેમજ તેને સંબંધિત ટેક્ષેસન અને નીતિનિયમોની સલાહ પણ આપીએ છીએ. 🔲 મલ્ટિ-બેગર રીટર્ન (2X, 3X, અને વધુ) મેળવવા માટે આધુનિક સમયના આવા ગેમ ચેન્જર અનલિસ્ટેડ શેર્સમાં રોકાણ કરો. 🔲 “કેચ ધેમ યંગ – આઇપીઓ પહેલા આશાસ્પદ અનલીસ્ટેડ સ્ટોક્સમાં રોકાણ” વિષય પરની વિગતવાર વિડિઓ ની લિંક્સ. અંગ્રેજી ભાષામાં સમજુતીના વિડિઓની લીંક: ગુજરાતી ભાષામાં સમજુતીના વિડિઓની લીંક: વધુ વિગત માટે: સંપર્ક કરો: મોબાઈલ : +૯૧ ૭૩૮૩૫ ૩૦૯૧૯/૭૩૮૩૫ ૩૦૬૧૯ ઈમેઈલ : vrm@ashutoshfinserv.com ડીસ્ક્લેઈમર : ઉપરોકત સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઈરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે.
Categories
View Blogs in Gujarati Investment Services Gujarati

ભારતીય ઇન્ફર્મેશન ટેકનોલોજી(આઇ.ટી.) અને ફાર્મા/હેલ્થકેર ક્ષેત્રના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો.

આપણે આઈ.ટી. ક્ષેત્રમાં રોકાણ શા માટે કરવું જોઈએ? ☑️ ભારતીય ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇ.ટી.) ક્ષેત્રએ રીમોટ વર્કિંગ (ઘરેથી કામ કરવું) ના મોડેલને વ્યાપકપણે સ્વીકાર્યું છે. ☑️ આ સંસ્થાઓ હવે તેમના આઈ.ટી. ના કાર્યનું આઉટસોર્સ વધુ સારી અને અનુકૂળ લાગે તે રીતે દેશ/વિદેશ ના ગમે તે સ્થળે કરી શકશે જેના કારણે માંગમાં વધારો થશે. ☑️ તદુપરાંત, ભારતીય આઈ.ટી. કંપનીઓ ભારત સરકારના સહયોગથી ભારતીય સેવાઓ માટેની નવીન આધુનિક ડિલિવરી ક્ષમતાઓ વિકસાવવા માટે ભવિષ્યના જમાનાની ડિજિટલ ટેકનોલોજી જેવી કે ૫ જી, બ્લોકચેઇન, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ વગેરે જેવી ટેકનોલોજી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 🟫 આઈ.ટી. ક્ષેત્રમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે? ☑️ આઇ.ટી. ક્ષેત્ર માં ભાગ લેવા માટે આધુનિક ટેકનોલોજીનો ટ્રેન્ડની ઊંડી સમજ અને વિદેશી બજારોમાં થયેલા વિકાસની સમજણને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે કારણ કે આ ઉદ્યોગનો વિકાસ નોંધપાત્ર રીતે નિકાસ પર આધારિત હોય છે. ☑️ આઈ.ટી. ક્ષેત્રમાં રોકાણની ઊંડી સમજણ ધરાવતા વ્યાવસાયિક ફંડ મેનેજરો દ્વારા આ આઇ.ટી. ક્ષેત્રના મ્યુચ્યુઅલ ફંડ્સ નું સંચાલન કરવામાં આવે છે. તેઓ બજારના ટ્રેન્ડને ધ્યાનમાં લઈને યોગ્ય કિંમતે શ્રેષ્ઠ શેરોની ઓળખ કરવામાં મદદ કરે છે. 🟫 આપણે ફાર્મા/હેલ્થકેર ક્ષેત્રમાં રોકાણ શા માટે કરવું જોઈએ? ☑️ આ રોગચાળાની મહામારીમાં સૌથી વધુ ફાયદો મેળવનાર ક્ષેત્રોમાંનું એક હેલ્થકેર/ફાર્મા ક્ષેત્ર છે જેમાં બાયોફાર્માસ્યુટિકલ્સ, બાયોઇન્ફોરમેટિક્સ, મેડિકલ ટૂરિઝમ, ડાયગ્નોસ્ટિક્સ, મેડિકલ સપ્લાઇઝ અને તેના સાધનો વગેરેનો સમાવેશ થાય છે. ☑️ જીવનશૈલીમાં ઘણા પરિવર્તન આવેલા છે અને એવી ટેવો પડી છે કે જે જીવનનો એક ભાગ બની ગઈ છે અને આ પરિવર્તનો અને ટેવો ફાર્મા ઉદ્યોગોને કોવિડ -૧૯ પછીના સમયગાળામાં વેગવાન બનાવશે. ☑️ સસ્તા ભાવો, વધતા સંશોધન અને વિકાસ અને નિકાસને પ્રોત્સાહિત કરવા માટે સરકારની સતત નીતિને કારણે ભારતીય ફાર્મા/હેલ્થકેર કંપનીઓએ આશાસ્પદ વૃદ્ધિની સંભાવના સાથે મલ્ટિ-બિલિયન-ડોલરના નિકાસના બજારને વિકસાવ્યું છે. 🟫 ફાર્મા/હેલ્થકેર ક્ષેત્રે રોકાણ કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે? ☑️ ફાર્મા/હેલ્થકેર ક્ષેત્રમાં ભાગ લેવા અને સંભવિત કંપનીઓને ઓળખવા માટે તબીબી ક્ષેત્રની ઊંડી સમજ અને ઉત્પાદનના પેટન્ટ્સ, નિયમનકારી સમસ્યાઓ, વિદેશી હેલ્થકેરના કાયદાઓં વગેરે જેવા વિવિધ પાસાઓની માહિતી હોવી જરૂરી છે. ☑️ ફાર્મા/હેલ્થકેર ક્ષેત્રમાં રોકાણની ઊંડી સમજણ ધરાવતા વ્યાવસાયિક ફંડ મેનેજરો દ્વારા આ ફાર્મા/હેલ્થકેર ક્ષેત્રના મ્યુચ્યુઅલ ફંડ્સ નું સંચાલન કરવામાં આવે છે. તેઓ બજારના ટ્રેન્ડને ધ્યાનમાં લઈને યોગ્ય કિંમતે શ્રેષ્ઠ શેરોની ઓળખ કરવામાં મદદ કરે છે. 🟫 ભારતના આર્થિક વિકાસની ગાથામાં ભાગ લેવા માટે આ ઉભરતા ક્ષેત્રોના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. વધુ વિગત માટે: સંપર્ક કરો: મોબાઈલ: +૯૧ ૭૩૮૩૫ ૩૦૯૧૯/૭૩૮૩૫ ૩૦૬૧૯ ઈમેઈલ: vrm@ashutoshfinserv.com ડિસ્ક્લેમર: મ્યુચ્યુઅલ ફંડ્માં રોકાણ બજારના જોખમોને આધીન છે, રોકાણ કરતા પહેલા સ્કીમ સંબધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચવા.
Categories
View Blogs in Gujarati Investment Services Gujarati

સોનાની બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ભારતીય રિઝર્વ બેંક દ્વારા શરૂ થતી સિરીઝમાં લોન્ચ કરાયેલા ડિજિટલ ગોલ્ડ બોન્ડ ખરીદવા માટેની ઉત્તમ તક

2021-22 ની નવી સીરીઝ – ભાગ-0૧ હાલમાં ૧૦ ગ્રામ સોનાની બજારકિંમત રૂ. ૪૭,૭૫૭/- PM ૧૭/૦૫/૨૦૨૧ થયેલ છે. તેવા સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત રૂ. ૪૭,૨૭૦/- (રૂ. ૪૭,૭૭૦ – ૫૦૦ ડિસ્કાઉન્ટ) માં ૧૦ ગ્રામના ગોલ્ડ બોન્ડ ની સ્કીમ ઓફર કરવામાં આવેલ છે. રૂ. ૪૮૭ (૪૭,૭૫૭- ૪૭,૨૭૦) નો પ્રત્યેક ૧૦ ગ્રામે સીધો ફાયદો આ ગોલ્ડ બોન્ડ સ્કીમ ૨૧ મે, ૨૦૨૧ ના રોજ બંધ થાય છે એટલે કે આ ભાવ ફક્ત ૨૧ મે, ૨૦૨૧ સુધીજ લાગુ રહેશે. ✅ સિરીઝ –I તા. ૧૭ મે, ૨૦૨૧ થી ૨૧ મે, ૨૦૨૧ ના સમયગાળામાં માં ઉપલબ્ધ થશે. ✅ પ્રત્યેક ૧ ગ્રામ ના વજન માં ઉપલબ્ધ છે. ✅ ઓનલાઈન ખરીદી પર પ્રત્યેક ૧ ગ્રામે રૂ. ૫૦ નું ડિસ્કાઉન્ટ ✅ વ્યાજનો દર: વાર્ષિક ૨.૫%, વ્યાજની ચુકવણી દર ૬ મહિને કરવામાં આવશે. ✅ સમયગાળો : આ રોકાણનો સમયગાળો ૮ વર્ષ નો છે. (નિયત મુદત પહેલા ૫ વર્ષ પછી ઉપાડ કરવાની પરવાનગી) આ બોન્ડ સ્ટોક એક્સચેન્જ પર કોઈપણ સમયે વેચી શકાય છે. ✅ કરપાત્રતા : ➡️ આ બોન્ડનું વ્યાજ કરપાત્ર છે. ➡️ ૮ વર્ષ બાદ પાકતી મુદતે મળતી રકમ(મૂડી નફો) સંપૂર્ણપણે કરમુક્ત છે. ➡️ આ બોન્ડ 3 વર્ષ પહેલા બજારમાં વેચવામાં આવે તો ટૂંકા ગાળાનો મૂડી નફો ઉદભવશે. 3 વર્ષ બાદ આ બોન્ડ વેચવામાં આવે તો લાંબા ગાળાનો મૂડી નફા (ઇન્ડેક્સેશન લાભ સહીત) ની જવાબદારી થશે. આ તક નો અચુક લાભ લેશો.તક ચુકી જાવ તો પણ ચિંતા નથી! સોવરિન ગોલ્ડ બોન્ડ્સની બધી શ્રેણી વેચાણ માટે આશુતોષ ઇન્વેસ્ટમેંટ સર્વિસીસ પાસે ઉપલબ્ધ છે. Mobile: +91 73835 30919 / 73835 30619 Email: vrm@ashutoshfinserv.com www.ashutoshfinserv.com ડીસ્ક્લેઈમર : ઉપરોકત સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઈરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે.
Categories
View Blogs in Gujarati Investment Services Gujarati

ભારતીય શેરબજારનું વલણ ઘટાડા તરફનું છે પરંતુ યુ.એસ.એ. નું શેરબજાર વધી રહ્યું છે -યુ.એસ. ના ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરી વૈશ્વિક સ્તરે તમારા રોકાણોને વિવિધતા આપો.

ભારતીય શેરબજારનું વલણ ઘટાડા તરફનું છે પરંતુ યુ.એસ.એ. નું શેરબજાર વધી રહ્યું છે -યુ.એસ. ના ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરી વૈશ્વિક સ્તરે તમારા રોકાણોને વિવિધતા આપો . 🇺🇸📈💹 🔳છેલ્લા ત્રણ મહિનામાં (12-04-21 ના રોજ), ભારતીય નાણાકીય બજારોની રજુઆત કરતો બીએસઈ સેન્સેક્સ ઈન્ડેક્સમાં ૩.૦૨% નો ઘટાડો થયો છે. જ્યારે યુ.એસ.એ. ના નાણાકીય બજારોની રજૂઆત કરતો એસ & પી ૫૦૦ અને નાસ્ડેક ૧૦૦ ના ઇન્ડીસેસમાં અનુક્રમે ૯.૦૬% અને ૬.૬૯% નો વધારો થયો છે. 🔳એ જ રીતે, છેલ્લા એક મહિનામાં (12-04-21 ના રોજ), ભારતીય નાણાકીય બજારોની રજૂઆત કરતો બીએસઈ સેન્સેક્સ ઈન્ડેક્સમાં ૫.૫૧% નો ઘટાડો થયો છે. જ્યારે યુ.એસ.એ. નાણાકીય બજારોની રજૂઆત કરતો એસ & પી ૫૦૦ અને નાસ્ડેક ૧૦૦ ઇન્ડીસેસમાં અનુક્રમે ૪.૭૯% અને ૬.૫૩% નો વધારો થયો છે. 🔳 યુ.એસ. ડોલરમાં પણ ભારતીય રૂપિયાની સામે છેલ્લા એક મહિનામાં (12-04-21 ના રોજ) ૩.૬૯% અને પાછલા ત્રણ મહિનામાં ૩% જેટલો વેલ્યુમાં વધારો થયો છે. 🔳 કોવિડ-૧૯ અને તેના કારણે થતા મૃત્યુનાં કિસ્સાઓ દરરોજ ભારતમાં નવી ઉંચાઈ એ વધતા જાય છે, તેને લીધે ભારત વૈશ્વિક રોગચાળામાં બીજો સૌથી ખરાબ અસરગ્રસ્ત દેશ બની ગયો છે. તેની તુલનામાં, યુ.એસ.એ. માં ઝડપી અને સફળ રસીકરણ અભિયાન સાથે દેશ ફરીથી શરુ થવાની સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે.આ ઉપરાંત અર્થતંત્રને વધુ વેગ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્ર્ચર સ્ટિમ્યુલસ પેકેજો નક્કી કરવામાં આવેલા છે. 🔳 ભારતીય શેર બજાર ચોક્કસપણે આશાસ્પદ છે, પરંતુ એક દેશ અને એક ચલણના જોખમોને ટાળવા માટે વૈશ્વિક રોકાણકાર બનવું હંમેશાં સાર્થક છે. ➡️ યુ.એસ. ના શેરબજારમાં રોકાણ કરવા માટે અમારા પ્લેટફોર્મની મુલાકાત લો: https://ashutoshfinserv.vested.co.in/ ➡️ વિગતવાર સમજૂતી માટે નીચે આપેલ લિંક પર ઉપલબ્ધ પ્રેઝન્ટેશનની પીડીએફ ફાઇલ અથવા યુ- ટ્યુબ વિડિઓ લિંક્સથી પણ મેળવી શકશો. https://www.ashutoshfinserv.com/wp-content/uploads/2021/04/Investment-in-Foreign-Equity-Presentation.pdf અંગ્રેજી ભાષામાં સમજુતીના વિડિઓની લીંક: https://www.youtube.com/watch?v=C8CODuUfA5E ગુજરાતી ભાષામાં સમજુતીના વિડિઓની લીંક: https://www.youtube.com/watch?v=wqDLOQwZC0A વધુ વિગત માટે: સંપર્ક કરો: મોબાઈલ : +૯૧ ૭૩૮૩૫ ૩૦૯૧૯/૭૩૮૩૫ ૩૦૬૧૯ ઈમેઈલ : vrm@ashutoshfinserv.com આ મેસેજ તમે તમારા રસ ધરાવતા મિત્રો, સગા-સબંધીઓ અને તમારા કોન્ટેક્ટને શેર કરી શકો છો. ડિસ્ક્લેમર: આ સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઈરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે.
Categories
View Blogs in Gujarati Insurance Services

ફીકસડ ડીપોઝીટની તુલનામાં આકર્ષક રોકાણ નો વિકલ્પ અને તે પણ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી અત્યારે જ રોકાણ કરો….

ફીકસડ ડીપોઝીટની તુલનામાં આકર્ષક રોકાણ નો વિકલ્પ અને તે પણ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી અત્યારે જ રોકાણ કરો…. વીમા કંપનીઓએ તાજેતરના સમયમાં ગેરંટીડ ઇન્સ્યુરન્સ પ્લાન રજૂ કર્યા છે જેમાં ફિક્સ્ડ ડિપોઝિટની તમામ સુવિધાઓ હોય છે અને તે સંપૂર્ણ ઈન્કમ ટેક્ષ ફ્રી હોય છે, જેમ કે – 1. એક જ વખત ચૂકવો (સિંગલ પ્રીમિયમ) 2. આપની પસંદગી મુજબ તમે ૫માં કે ૧૦માં કે ૧૫માં પોલીસી વર્ષે પૂર્વનિર્ધારિત ખાતરીપૂર્વકની કરમુક્ત રકમ પ્રાપ્ત કરશો. ૩. ચૂકવેલ પ્રિમીયમને કલમ ૮૦સી હેઠળ આવકમાંથી બાદ મેળવો. ૪. ચૂકવેલ પ્રીમિયમના મીનીમમ 10 ગણા રકમના વિમાની ખાતરી. તેથી કલમ ૧૦(૧૦ડી) હેઠળ ઈન્કમ ટેક્ષ ફ્રી. ઈન્કમ ટેક્ષ ફ્રી નિશ્ચિત વળતર: ૪.૧% થી ૬.૦%ની રેન્જમાં, રોકાણની મુદત અને અરજદારની ઉંમરના આધારે. અમે અહીં જીવન વીમાના લાભની ગણતરી કરી રહ્યાં નથી. આપણે કહી શકીએ કે ઉપરની યોજનાઓમાં જીવન વીમો એકદમ મફત છે. આ એક ટેક્ષ ફ્રી પ્રોડકટ છે તેથી NRI માટે તે શ્રેષ્ઠ અનુકૂળ યોજના છે કારણ કે તેમાં તેમને વર્ષો વર્ષ કોમ્પ્લાયન્સ કરવા પડતા નથી. વધુ વિગત માટે અમોને સંપર્ક કરો. 👉 કોઇ પણ ઇન્સ્યોરન્સ લેતા પહેલા એક વખત અમારો સંપર્ક જરૂર કરશો Mob. No. : +91 6358755770, +91 7043893388 Email: rm.insurance@ashutoshfinserv.com www.ashutoshfinserv.com આ વિગત તમો તમારા રસ ધરાવતા મિત્રો, સગાં-સંબધીઓ અને તમારા કોન્ટેકને શેર કરી શકો છો. Disclaimer: Insurance is a subject matter of solicitation.
Categories
Income Tax And Estate Planning Services View Blogs in Gujarati

નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના ટેક્ષમાંથી કપાત બાદ લેવા માટેની છેલ્લી તારીખ, ૩૧ માર્ચ ૨૦૨૧ છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના ટેક્ષમાંથી કપાત બાદ લેવા માટેની છેલ્લી તારીખ, ૩૧ માર્ચ ૨૦૨૧ છે. ટેક્ષમાંથી નીચે મુજબની કપાત બાદ લેવા માટે ઝડપથી કાર્યવાહી કરો… ➡️ આકર્ષક વળતર માટે મ્યુચ્યુઅલ ફંડ્સની ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) માં રોકાણ કરો અને આવકવેરા હેઠળ રૂ.૧.૫૦ લાખ (૮૦ સી હેઠળ) ની કપાત બાદ મેળવો. ➡️ રૂ. ૧. ૫૦ લાખ (૮૦ સી હેઠળ) સુધીનું પ્રીમિયમ બાદ મેળવવા માટે જીવન વીમા પોલિસી દ્વારા આપ અને આપના પરિવાર (જીવનસાથી અને બાળકો) નો વીમો લેવો. ટેક્ષની બચત માટે આકર્ષક વીમા પોલિસી ઉપલબ્ધ છે:૫% થી ૬% ની રેન્જમાં નિશ્ચિત કરમુક્ત વળતર સાથેની વીમા પોલિસી ૫૦ વર્ષ સુધીના લાંબા ગાળા માટે મફત વીમા સાથે. ◾ સિંગલ વીમા પ્રીમિયમની પોલિસીની ચુકવણી કરો અને મેળવો ફિક્સ્ડ ડિપોઝિટની તુલનામાં નિશ્ચિત ૫.૫૪% થી ૫.૭૦% ની રેન્જમાં કરમુક્ત વળતર. ➡️ આપ અને આપના કુટુંબ (માતાપિતા, જીવનસાથી અને આશ્રિત બાળકો) માટે આરોગ્ય વીમા પોલીસીના પ્રીમિયમની ચુકવણી કરો અને મેળવો (૮૦ ડી) હેઠળ રૂ. ૨૫૦૦૦ અથવા રૂ. ૫૦૦૦૦ (વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં) સુધીની ચૂકવવામાં આવેલા પ્રીમિયમની કપાત. ➡️ રૂ. ૫૦૦૦૦ (૮૦ સીસીડી) ની વધારાની કપાત મેળવવા માટે નેશનલ પેન્શન યોજનામાં રોકાણ કરો. સંપર્ક કરો: +૯૧ ૭૩૮૩૫ ૩૦૯૧૯, ૭૩૮૩૫ ૩૦૬૧૯ ઇમેલ: vrm@ashutoshfinserv.com નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને #AshutoshFinserv યુ–ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook, Instagram , Youtube , Twitter અને Linkedin અમને ફોલો કરો.
Categories
View Blogs in Gujarati Investment Services Gujarati

 "કેચ ધેમ યંગ – આઇપીઓ પહેલા આશાસ્પદ અનલીસ્ટેડ સ્ટોક્સમાં રોકાણ" ના વીષય પર વેબિનાર.

“કેચ ધેમ યંગ – આઇપીઓ પહેલા આશાસ્પદ અનલીસ્ટેડ સ્ટોક્સમાં રોકાણ” ના વીષય નું પ્રેઝન્ટેશન હવે અમારી યુ-ટ્યુબ ચેનલ “AshutoshFinserv” પર ઉપલબ્ધ છે. અમે આ સાથે “કેચ ધેમ યંગ – આઇપીઓ પહેલા આશાસ્પદ અનલીસ્ટેડ સ્ટોક્સમાં રોકાણ” વીષય પર પ્રેઝન્ટેશનની યુ ટ્યુબની લીંક શેર કરી રહ્યા છીએ. આ વિડિઓમાં, તમને નીચે મુજબના પ્રશ્નો પરનું સંપૂર્ણ વિશ્લેષણ મળશે.  અનલિસ્ટેડ શેરોમાં આપણે રોકાણ શા માટે કરવું જોઈએ?  અનલિસ્ટેડ શેરોમાં કેવી રીતે રોકાણ કરવું?  કયા પ્રકારના અનલિસ્ટેડ શેરોમાં રોકાણ કરવું જોઈએ?  અનલિસ્ટેડ શેરોમાં રોકાણ કરવા માટેના નીતિ નિયમો અને કરપાત્રતા આ સાથે ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં ઉપરોકત વીષય પર આપવામાં આવેલા માહિતીપ્રદ પ્રેઝન્ટેશનની યુ-ટ્યુબ લીંક આ સાથે આપને મોકલેલ છે. ગુજરાતી ભાષા પર વિડિઓ: https://www.youtube.com/watch?v=8nGYA2tAT84 ઇંગલિશ ભાષા પર વિડિઓ: https://www.youtube.com/watch?v=-n3CY-xdrHA તમે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને પ્રેઝન્ટેશનની પીડીએફ ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો: https://www.ashutoshfinserv.com/wp-content/uploads/2021/03/CTY.pdf સંપર્ક : મો. નં.: +૯૧ ૭૩૮૩૫ ૩૦૬૧૯ / +૯૧ ૭૩૮૩૫ ૩૦૯૧૯ ઈમેઈલ :vrm@ashutoshfinserv.com ફાઇનાન્સ વર્લ્ડમાંથી બધી નવીનતમ માહિતી પ્રાપ્ત કરવા માટે Facebook, Instagram , Youtube , Twitter અને Linkedin પર #Ashutoshfinserv નો ઉપયોગ કરીને અમને અનુસરો.
Categories
View Blogs in Gujarati Investment Services Gujarati

સોનાની માર્કેટ પ્રાઇસ કરતાં ઓછી કિંમતે ભારતીય રિઝર્વ બેંક દ્વારા લોન્ચ કરાયેલા ડિજિટલ ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે શરૂ થતી સિરીઝ માં ઉત્તમ તક.

સોનાની માર્કેટ પ્રાઇસ કરતાં ઓછી કિંમતે ભારતીય રિઝર્વ બેંક દ્વારા લોન્ચ કરાયેલા ડિજિટલ ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે શરૂ થતી સિરીઝ માં ઉત્તમ તક. હાલમાં ૧૦ ગ્રામ સોનાની બજારકિંમત રૂ. ૪૬,૫૭૦ /- PM ૨૬ /૦૨/૨૦૨૧ થયેલ છે તેવા સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત રૂ. ૪૬,૧૨૦ /- (રૂ. ૪૬,૬૨૦ – ૫૦૦ ડિસ્કાઉન્ટ) માં ગોલ્ડ બોન્ડ ની સ્કીમ ઓફર કરવામાં આવેલ છે. રૂ. ૪૫૦ નો પ્રત્યેક ૧૦ ગ્રામે સીધો ફાયદો નવેમ્બર, ૨૦૨૦ થી આજની તારીખ સુધીમાં સોનાની કિંમતોમાં ૧૧.૯૧% નો ઘટાડો થયો છે (આઈબીજેએ ડેટા) આ ભાવમાં ઘટાડો રોકાણ માટેની ઉત્તમ તક તરીકે જોઈ શકાય. સિરીઝ –Xll તા. ૦૧ માર્ચ, ૨૦૨૧ થી ૦૫ માર્ચ, ૨૦૨૧ ના સમયગાળામાં માં ઉપલબ્ધ થશે. પ્રત્યેક ૧ ગ્રામ ના વજન માં ઉપલબ્ધ છે. ઓનલાઈન ખરીદી પર પ્રત્યેક ૧ ગ્રામે રૂ. 50 નું ડિસ્કાઉન્ટ વ્યાજનો દર: વાર્ષિક ૨.૫%, વ્યાજની ચુકવણી દર ૬ મહિને કરવામાં આવશે. સમયગાળો : આ રોકાણનો સમયગાળો ૮ વર્ષ નો છે. (નિયત મુદત પહેલા ૫ વર્ષ પછી ઉપાડ કરવાની પરવાનગી) આ બોન્ડ સ્ટોક એક્સચેન્જ પર કોઈપણ સમયે વેચી શકાય છે. કરપાત્રતા : ➡️ આ બોન્ડનું વ્યાજ કરપાત્ર છે. ➡️ ૮ વર્ષ બાદ પાકતી મુદતે મળતી રકમ(મૂડી નફો) સંપૂર્ણપણે કરમુક્ત છે. ➡️ આ બોન્ડ 3 વર્ષ પહેલા બજારમાં વેચવામાં આવે તો ટૂંકા ગાળાનો મૂડી નફો ઉદભવશે. 3 વર્ષ બાદ આ બોન્ડ વેચવામાં આવે તો લાંબા ગાળાનો મૂડી નફા (ઇન્ડેક્સેશન લાભ સહીત) ની જવાબદારી થશે. સમયચૂકી ગયા છો ? ચિંતા નથી! સોવરિન ગોલ્ડ બોન્ડ્સની બધી શ્રેણી વેચાણ માટે આશુતોષ ઇન્વેસ્ટમેંટ સેવાઓ સાથે ઉપલબ્ધ છે. તક નો અચુક લાભ લેશો! Contact: +91 73835 30919 /+91 73835 30619 Email: vrm@ashutoshfinserv.com ફાઇનાન્સ વર્લ્ડમાંથી બધી નવીનતમ માહિતી પ્રાપ્ત કરવા માટે Facebook, Instagram , Youtube , Twitter અને Linkedin પર Ashutoshfinserv નો ઉપયોગ કરીને અમને અનુસરો.
Categories
View Blogs in Gujarati Income Tax And Estate Planning Services

ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલ દરેક માટે ઇન્કમ ટેક્ષ કાયદામાં ફેરફાર અંગેની ખુબ અગત્યની જાણકારી

ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલ દરેક માટે ઇન્કમ ટેક્ષ કાયદામાં ફેરફાર અંગેની ખુબ અગત્યની જાણકારી નાણાકીય ખરડો ૨૦૨૧ માં આવકવેરા કાયદાના ચેરીટેબલ ટ્રસ્ટના સંદર્ભમાં મહત્વના સુધારા ૦૧ એપ્રિલ ૨૦૨૧થી, નીચે મુજબના સુચવેલ છે: ➡️ ચેરિટેબલ ટ્રસ્ટ્સ “કોર્પસ ડોનેશન” તરીકે દાન સ્વીકારે છે જેને આવક તરીકે ગણવામાં આવતું નથી અને તેથી આ દાનને કરમુક્ત આવક તરીકે દાવો કરવા માટે ટ્રસ્ટના હેતુ માટે ખર્ચ (આવક ઉપયોગ) કરવાની જવાબદારી નથી. સૂચિત સુધારાઓ હેઠળ કરમુક્ત આવક “કોર્પસ ડોનેશન” તરીકે દાવો કરાયેલા તમામ “કોર્પસ ડોનેશન” ની રકમનું આવકવેરા કાયદાની કલમ 11(5) મુજબ એક અથવા વધારે જગ્યાએ ડીપોઝીટ અથવા રોકાણ કરવું પડશે. જો ઉપર જણાવેલ કલમ 11(5) ના રોકાણોમાં “કોર્પસ ડોનેશન” ની રકમનું રોકાણ ન કરાય તો “કોર્પસ ડોનેશન” ને કરમુક્ત આવક તરીકે ગણવામાં આવશે નહીં. ➡️ સૂચિત સુધારાઓ હેઠળ એકવાર દાન માટે “કોર્પસ ડોનેશન” હોવાનો દાવો કરવામાં આવે છે, ત્યાર બાદ આ ભંડોળમાંથી ટ્રસ્ટના હેતુ માટે ખર્ચવામાં આવેલી કોઈપણ રકમ (આવકનો ઉપયોગ) આવકની વપરાશ તરીકે માન્ય રહેશે નહીં. આ “કોર્પસ ડોનેશન” કરપાત્ર થઈ જાય છે તેથી ટ્રસ્ટે આ “કોર્પસ ડોનેશન” ઉપર ઇન્કમ ટેક્ષ ભરવો પડશે. ➡️ સૂચિત સુધારાઓ હેઠળ જયારે ટ્રસ્ટ *કોર્પસ ડોનેશનની રકમ આવકવેરા કાયદાની કલમ 11(5) મુજબ જમા કરે અથવા રોકાણ કરે ત્યારે આવી રકમનું રોકાણ કરવામાં આવેલી રકમ (આવકનો ઉપયોગ) ટ્રસ્ટના હેતુ માટે ઉપયોગ થયેલ ગણાશે. પરંતુ જે ઇન્કમ ટેક્ષ આગળ ભરેલ હશે તે રીફંડ મળશે નહિ. ➡️ જયારે ટ્રસ્ટે વર્ષ દરમ્યાન આવક કરતા વધારે ખર્ચ કરેલ હોય ત્યારે “આવક કરતા વધારે વાપરેલ રકમ”ને આગળના વર્ષમાં ખેંચવાની મંજુરી આપવામાં આવી હતી. સૂચિત સુધારાઓ હેઠળ ટ્રસ્ટ ચાલુ વર્ષની “આવક કરતા વધારે વાપરેલ રકમ” અથવા ખાધ ને હવે પછીના વર્ષની આવકની સામે બાદ લઇ શકશે નહિ. તેમજ અગાઉના વર્ષની ખાધ જે આગળ ના વર્ષથી ખેંચાઈ આવેલ છે તે પણ બાદ લઇ શકાશે નહિ. ➡️ જયારે ટ્રસ્ટ ઉધાર રકમ (લોન) લઇને તેને ટ્રસ્ટના હેતુ માટે વાપરતું હતું ત્યારે તેને વપરાશ (આવકનો ઉપયોગ) તરીકે દર્શાવવામાં આવતું હતું અને જયારે ટ્રસ્ટ દ્વારા ઉધાર રકમ (લોન) પરત કરવામાં આવતી હતી ત્યારે ફરીથી તે રકમને વપરાશ (આવકનો ઉપયોગ) તરીકે દર્શાવવામાં આવતી હતી. સૂચિત સુધારાઓ હેઠળ જ્યારે ટ્રસ્ટ ઉધાર રકમ (લોન) લઇને તેને ટ્રસ્ટના હેતુ માટે વાપરશે ત્યારે ટ્રસ્ટ તેને વપરાશ (આવકનો ઉપયોગ) તરીકે ગણી શકશે નહિ. જયારે ટ્રસ્ટ જેટલી ઉધાર રકમ (લોન) પરત કરશે ત્યારે ટ્રસ્ટ તેટલી રકમને વપરાશ (આવકનો ઉપયોગ) તરીકે ગણી શકશે. Contact: +91 93769 62244 Email: lawserve@ashutoshfinserv.com Follow us using Ashutoshfinserv at Facebook, Instagram , Youtube , Twitter & Linkedin to receive all the latest information from finance world.
Categories
View Blogs in Gujarati Investment Services Gujarati

લાંબાગાળાના સવિશેષ વળતર માટે ઇક્વિટી (શેર બજાર) આધારિત વિકલ્પમાં રોકાણ કરો

લાંબાગાળાના સવિશેષ વળતર માટે ઇક્વિટી (શેર બજાર) આધારિત વિકલ્પમાં રોકાણ કરો ભારતમાં ઇક્વિટી(શેર) બજારે છેલ્લા કેટલાક મહિનામાં ખૂબ જ આકર્ષક વળતર આપ્યું છે. ઇક્વિટી માર્કેટમાં એક સામાન્ય અવલોકન છે કે આ સમયગાળામાં ઘણા લોકો શેરબજાર તરફ આકર્ષાય છે અને દલાલો, મિત્રો વગેરેની ટીપ્સ દ્વારા કંપનીઓના શેરોમાં રોકાણ કરે છે. ઇક્વિટી માર્કેટ સ્થિરતા અથવા ઘટાડાનાં મોડમાં પ્રવેશતાં, આ રોકાણકારો શેરબજારના વૃદ્ધિ ના સમયગાળા દરમિયાન ખરીદેલા શેરોમાં ફસાય જાય છે, જેનાથી ઇક્વિટી માર્કેટનો ખરાબ અનુભવ થાય છે અને શેરબજારમાં કાયમી ધોરણે રોકાણ કરવાનો વિશ્વાસ ગુમાવે છે. ઇક્વિટી (શેર) માર્કેટમાં રોકાણ કરવા ઇરછતા તમામ રોકાણકારો માટે સ્ટ્રક્ચર્ડ ઇક્વિટી રૂટ્સ મારફત રોકાણ કરવું એ સૌથી સલાહભર્યું છે. એવા ઘણાં માર્ગો અથવા પ્રોડકટસ છે કે જેના દ્વારા ઇક્વિટી આધારિત રોકાણમાં રોકાણ કરી શકાય છે. તેના માટે નીચે મુજબના મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ: ➡️ સ્ટ્રક્ચર્ડ ઇક્વિટી રૂટ્સ એટલે શું? સ્ટ્રક્ચર્ડ ઇક્વિટી રૂટ્સ એ ઇક્વિટી (શેર બજાર) માં સ્ટ્રક્ચર્ડ અને શિસ્તબદ્ધ રીતે રોકાણની પદ્ધતિ છે. મ્યુચ્યુઅલ ફંડ્સ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ (પીએમએસ) એ સૌથી વધુ પસંદ કરેલા અને વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવતા રૂટ્સ છે. આ રૂટ્સ હેઠળના રોકાણોમાં ઇક્વિટી શેરના પોર્ટફોલિયોમાં રોકાણ કરવામાં આવે છે તેમાં વ્યક્તિગત શેરો અને નાણાકીય બજારોના સંશોધન અને વિશ્લેષણ સાથે અનુભવી ફંડ મેનેજરોની ટીમ દ્વારા સંચાલન કરવામાં આવે છે. ➡️ સ્ટ્રક્ચર્ડ ઇક્વિટી રૂટ્સમાં રોકાણ કરવા માટેની આદર્શ સમય મર્યાદા એટલે શું? સ્ટ્રક્ચર્ડ ઇક્વિટી રૂટના વાસ્તવિક મુલ્યાંકન માટે ઓછામાં ઓછો ૫ વર્ષનો સમયગાળો આવશ્યક છે. તે પહેલાં તેનું વિશ્લેષણ અને સરખામણી અયોગ્ય છે અને તે યોગ્ય વિકલ્પ નથી. વર્તમાન સમયમાં, આધુનિક ટેકનોલોજીને લીધે રોકાણકારોને દૈનિક ધોરણે રોકાણના મૂલ્યાંકન જોઈ શકે છે. તેના કારણે, રોકાણકારો ટૂંકાગાળાના સમયગાળામાં ધ્યાનમાં લઇ વળતરનું મૂલ્યાંકન કરતા હોય છે અને અસ્થિર ઇક્વિટી બજારોને ધ્યાનમાં લેતા ઇક્વિટી પ્રોડકટસની કામગીરીથી ઘણી વખત નાખુશ હોય છે. ➡️ યોગ્ય ઇક્વિટી પ્રોડકટસ થકી સંપત્તિનું સર્જન કેવી રીતે કરવું? અનુભવી નાણાકીય સલાહકારો દ્વારા યોગ્ય એસેટ ફાળવણી સાથે સારી ગુણવત્તાવાળા મ્યુચ્યુઅલ ફંડ્સ અને પીએમએસની પસંદગી થવી મહત્વની છે. આ રોકાણો ઘણા ઉતાર-ચડાવથી પસાર થવા માટે બંધાયેલા છે. ઇક્વિટીમાં સંપત્તિ બનાવવા માટે આ સમયગાળા દરમ્યાન ધીરજ રાખવી એ એક મહત્વપૂર્ણ લાક્ષણિકતા છે. ઇક્વિટી રોકાણના પોર્ટફોલિયોનું સમયાંતરે નિયમિત રીતે મૂલ્યાંકન થવું જરૂરી છે અને જ્યારે જરૂરી જણાય ત્યારે ઇક્વિટી પ્રોડક્ટ કામગીરી કરવા માટે પૂરતો સમય આપીને ઇક્વિટી ક્લાસની અંદર એક પ્રોડક્ટમાંથી બીજી પ્રોડક્ટમાં જરૂરી ફેરફારો કરવા જોઈએ. સીધા ઇક્વિટી(શેર)નું રોકાણ અને સ્ટ્રક્ચર્ડ ઇક્વિટી રૂટની સરખામણી લાંબા સમયગાળામાં થવી જોઈએ. ટૂંકાગાળાની ગતિવિધિઓ ધ્યાનમાં લઇ નિર્ણય લેવો એ અવિચારી નિર્ણય હોઈ શકે છે. ➡️ ગહન અનુભવ, સંશોધન અને વિશ્લેષણ સાથે સમર્થિત સ્ટ્રક્ચર્ડ ઇક્વિટી રૂટ્સના રોકાણો માટે સંપર્ક કરો: મોબાઈલ +૯૧ ૮૫૧૧૨ ૨૦૨૦૫ / ૯૩૭૭૩ ૩૫૯૫૯ ઈમેલ : info@ashutoshfinserv.com નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો. અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.
Categories
View Blogs in Gujarati Insurance Services

વર્ષ ૨૦૨૦ માંથી મળેલ શિખ… “વીમાથી સુરક્ષિત રહો”, નવા વર્ષ ૨૦૨૧માં અમલ માં મુકવાનું ભૂલતા નહિ.

વર્ષ ૨૦૨૦ માંથી મળેલ શિખ… “વીમાથી સુરક્ષિત રહો”, નવા વર્ષ ૨૦૨૧માં અમલ માં મુકવાનું ભૂલતા નહિ. આપણને હંમેશા કહેવામાં આવ્યું છે કે જીવન, આરોગ્ય અને મિલકતનો વીમો હોવો ખુબજ જરૂરી છે. એ ૨૦૨૦ ના બનાવોથી સ્પષ્ટ પણે સંદેશ મળે છે કે “વિમાં થી સુરક્ષિત રહો”, નહીતો આવા બનાવો તમને જ નહિ પરંતુ તમારા પરિવાર ને પણ દુખી અને આર્થીક રીતે પાયમાલ કરી શકે છે. તમો બધાની જીંદગી અને મિલકત ને જોખમમાં મૂકી શકે છે. આમ આપણને ૨૦૨૧માં વીમો લેવાનું કાર્ય અમલ માં મુકવું જ રહ્યું. અહી જુદા જુદા વીમાના પ્લાનની માહિતી આપેલ છે. દરેકે તેની જાણકારી લેવી જોઈએ અને પોતાની જરૂરિયાત પ્રમાણે ના વીમા લેવા જોઈએ: ➡️ જીવન વીમો: ટર્મ પ્લાન: ટર્મ પ્લાન દ્વારા નાની રકમનું પ્રીમીયમ ચૂકવી, મોટી રકમ નો જીવન વીમો લઇ શકાય છે. આ અનિશ્ચિતતા ના સમય માં દરેક કે જેની ઉપર કુટુંબની નાણાકીય જવાબદારી છે, તેને આ વીમો લઇ પોતાના કુટુંબને આર્થિક સલામતી આપવી જોઈએ. યુલીપ પ્લાન: કોઈએ પણ પોતાના કુટુંબને આર્થિક સલામતી આપવાનો આ એક સુંદર માર્ગ છે. આ પ્લાન હેઠળ ઘણા વિકલ્પો દ્વારા રોકાણ અને વિમાનો લાભ મેળવી શકાય છે. આ પ્લાનની એક આકર્ષક સગવડ એ છે કે જુદા જુદા વિકલ્પો માં ટેક્સ ચૂકવ્યા વગર ફંડ ટ્રાન્સ્ફર કરી શકાય છે. તે વિમિત વ્યક્તિ ની ગેર હાજરી માં તેના કુટુંબને એક મોટી રકમ પૂરી પાડે છે. ગેરેન્ટેડ ઇન્કમ પ્લાન: તમારી રકમ, ખુબજ સરસ વળતર સાથે ઘણા બધા વિકલ્પો થી પરત મેળવવા માટેનો આ એક શ્રેષ્ઠ પ્લાન છે. આ પ્લાન દ્વારા આપ વીમાની સાથે સાથે લાંબા સમય સુધી ગેરેન્ટેડ ટેક્સ ફ્રી વળતર, પેન્શન સ્વરૂપે મેળવવા માટેનું આયોજન કરી શકો છો. ➡️ આરોગ્ય વીમો: મેડીકલેઇમ પોલીસી: વીતેલું વર્ષ આપણા નાજુક આરોગ્ય અંગેનો એક પાઠ શીખવાડી ગયુ. કોઈ પણ ગમે ત્યારે જીવલેણ રોગ માં સપડાઈ શકે છે. અને તે માટે દરેકને પોતાનો આરોગ્યનો વીમો હોવો જ જોઈએ. મુસાફરી નો વીમો: જો કોઈએ વિદેશ પ્રવાસ કર્યો હશે અને તે ત્યાં અટવાઈ ગયા હોય ત્યારે ઘર થી દુર વિદેશમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હશે. પણ જો તેણે મુસાફરીનો વીમો લીધો હશે તો તેને ઘણી આર્થિક મદદ મળી હશે અને સુરક્ષિત લાગણી અનુભવી હશે. તેથી મુસાફરી કરો ત્યારે મુસાફરીનો વીમો લેવો ખુબજ જરૂરી છે. ગ્રુપ આરોગ્યનો વીમો: સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે બધી જ સંસ્થાએ, દરેક કર્મચારીનો આરોગ્યનો વીમો લેવો ફરજીયાત છે. ગ્રુપ આરોગ્યનો વીમો એ આ માટેનો એક યોગ્ય વિકલ્પ છે. તેના દ્વારા કોઈ સંસ્થા વ્યાજબી ખર્ચે સારો આરોગ્ય વીમો તેના કર્મચારીને પૂરો પાડી શકે છે. ➡️ સામાન્ય વિમાઓ: વાહનોના વીમા: પાછલા વર્ષમાં ટ્રાફિકના કાયદામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. વાહનોનો વીમો એ કાયદા દ્વારા ફરજીયાત કરવામાં આવેલ વીમો છે. જો આ વીમો ના લીધેલ હોય તો મોટી રકમનો દંડ ભરવો પડે છે. આ વીમા દ્વારા વીમો લેનાર તથા વાહન થી સામે વાળા વ્યક્તિ (થર્ડ પાર્ટી)ને થયેલ નુકશાન નું પણ વળતર મળી જાય છે. આગ અને ભૂકંપ નો વીમો: ગયા વર્ષમાં આગના ઘણા દુઃખદ બનાવો બન્યા હતા, લોકોને જાન માલ નું ખુબ નુકશાન વેઠવું પડ્યું હતું. તેનાથી દરેકે ખાસ શીખવું જોઈએ કે દરેક મિલકતનો આગ અને ભૂકંપ માટે નો વીમો અવશ્ય લેવો જ જોઈએ જેથી આવી નુકશાનીથી બચી શકાય. હમણાં હમણાં ભૂકંપના આંચકા પણ રોજ અનુભવાય છે. ગમે ત્યારે મોટો ભૂકંપ આવે તેની સંભાવના નકારી શકાય નહિ, તેથી તેનો વીમો હોવો પણ અત્યંત જરૂરી છે. વ્યક્તિગત અકસ્માતનો વીમો: અત્યારના આધુનિક યુગમાં અકસ્માતો ની સંભાવના અને સંખ્યા માં ખુબજ વધારો થયો છે. અન્યની ભૂલને કારણે કોઈને પણ અકસ્માત નો સામનો કરવો પડી શકે છે. તેથી દરેક લોકોએ પોતાનો અકસ્માતનો વીમો લેવો જ જોઈએ. કર્મચારીનો વળતરનો વીમો: આ તકલીફ વાળા સમય માં દરેક કર્મચારી ની જવાબદારી તેના માલિકની બને છે. ભલે પછી તે નાની સંસ્થા હોય કે ઘરમાં કામ કરતા વ્યક્તિઓ. તેના માટે નો વીમો દરેક માલિકે લઈ રાખવો જરૂરી પણ છે. અને કાયદાથી ફરજીયાત પણ છે. ઉપર મુજબની બાબતોને ધ્યાનમાં લઈને દરેકે પોતાની જરૂરિયાત પ્રમાણેના ઉપર દર્શાવેલ વીમા લેવાજ જોઈએ. આશુતોષ ઈન્સ્યોરન્સ સર્વિસીસ આ બધાજ વિમાઓની સેવા આપે છે. કોઈ પણ વીમા લેતા પહેલા એક વખત ચોક્કસ અમારો સંપર્ક કરવા વિનંતી છે. અમે ઘણી કંપનીના વીમાના પ્લાન આપીએ છીએ, આ બધીજ કંપનીઓ ના જે જે પ્લાન છે તેની સાથે સરખામણી કરીને આપની જરૂરીયાત પ્રમાણે, ઓછા પ્રીમિયમે, સારામાં સારી કંપનીના અને સૌથી સારી વિશેષતા સાથેના વીમા પ્લાન આપશું. તમારા માટેનો શ્રેષ્ઠ વિમાનો પ્લાન લેવા માટે આજે જ અમારો સંપર્ક કરો. Mob. No. : +91 6358755770, +91 7043893388 Email: rm.insurance@ashutoshfinserv.com www.ashutoshfinserv.com Follow us using Ashutoshfinserv at Facebook , Instagram , Youtube , Twitter & Linkedin. Disclaimer: Insurance is a subject matter of solicitation.
Categories
View Blogs in Gujarati Investment Services Gujarati

વૈશ્વિક આરોગ્ય કંપનીઓમાં રોકાણ કરવા માટે આકર્ષક તકો કે જેઓ કોવિડ- 19 રસીની શોધની દોડમાં છે.

વૈશ્વિક આરોગ્ય કંપનીઓમાં રોકાણ કરવા માટે આકર્ષક તકો કે જેઓ કોવિડ- 19 રસીની શોધની દોડમાં છે. ➡️ અમે તમારી સમક્ષ હેલ્થમેજિક નામનો યુ.એસ. ઇક્વિટીનો નવો પોર્ટફોલિયો લાવીએ છીએ – જેમાં ઘણી રાહ જોવાતી કોવિડ -19 રસી માટે સંશોધન સાથે સંકળાયેલી કંપનીઓ તેમજ અન્ય ઘણી હેલ્થકેર કંપનીઓનો સમાવેશ થાય છે. ➡️ આ આરોગ્યલક્ષી પોર્ટફોલિયોમાં એવી કંપનીઓ છે જે તબીબી સંસોધનમાં અગ્રણી છે અને ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી ઉદ્યોગમાં વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. ➡️ તેઓ સ્ટોકના ભાવમાં નોંધપાત્ર કામગીરી માટે આશાસ્પદ છે અને સાથો-સાથ તેમના સંબંધિત ક્ષેત્રમાં મજબૂત કુશળતા સાથે રસી ઉત્પાદન તેમજ અન્ય ફાર્મા અને બાયોટેક પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. ➡️ સુસંગતતા અને પોર્ટફોલિયોનું મહત્વ & રચના આ સાથે જોડેલ વિગત નીચે જણાવેલ છે.
No. Name Symbol
1. Pfizer PFIZER
2. Moderna MRNA
3. AstraZeneca AZN
4. Johnson & Johnson JNJ
5. Novavax, Inc. NVAX
6. GlaxoSmithKline plc GSK
7. Sanofi S.A. SAN
8. McKesson Corporation MCK
9. Regeneron Pharmaceuticals, Inc. REGN
10. Amgen Inc. AMGN
11. Edwards Lifesciences Corp EW
12. Abott Laboratories ABT
13. Zoetis Inc. ZTS
14. West Pharmaceutical Services Inc WST
15. Eli Lilly and Company LLY
16. Intuitive Surgical, Inc. ISRG
17. Thermo Fisher Scientific, Inc. TMO
About the companies: 1. Pfizer Pfizer is an American multinational pharmaceutical corporation that develops and produces medicines and vaccines for a wide range of medical disciplines, including immunology, oncology, cardiology, endocrinology, and neurology. 2. Moderna Moderna is an American biotechnology company focusing on drug discovery, drug development and vaccine technologies. 3. AstraZeneca AstraZeneca plc is a British-Swedish multinational pharmaceutical and biopharmaceutical company having a portfolio of products for major disease areas including cancer, cardiovascular, gastrointestinal, infection, neuroscience, respiratory and inflammation. 4. Johnson & Johnson Johnson & Johnson is an American multinational corporation that develops medical devices, pharmaceutical, and consumer packaged goods. Its brands include numerous household names of medications and first aid supplies. 5. Novavax, Inc. Novavax, Inc. is an American vaccine development company engaged in development of several notable vaccines globally. 6. GlaxoSmithKline plc GlaxoSmithKline plc (GSK) is a British multinational pharmaceutical company into pharmaceuticals, vaccines, consumer healthcare, etc. 7. Sanofi S.A. Sanofi S.A. is a French multinational pharmaceutical company into research and development, manufacturing and marketing of pharmaceutical drugs covering the seven major therapeutic areas. 8. McKesson Corporation McKesson Corporation is an American company distributing pharmaceuticals and providing health information technology, medical supplies, and care management tools. 9. Regeneron Pharmaceuticals, Inc. Regeneron Pharmaceuticals, Inc. is an American biotechnology company focused on neurotrophic factors and their regenerative capabilities. 10. Amgen Inc. Amgen Inc. is an American multinational biopharmaceutical company focused on molecular biology and biochemistry with its goal to provide a healthcare business based on recombinant DNA technology. 11. Edwards Lifesciences Corp Edwards Lifesciences is an American medical technology specializing in artificial heart valves and hemodynamic monitoring. 12. Abbott Laboratories Abbott Laboratories is an American multinational medical devices and health care company selling medical devices, diagnostics, branded generic medicines and nutritional products. 13. Zoetis Inc. Zoetis Inc. is the world’s largest producer of medicine and vaccinations for pets and livestock. The company was formerly a subsidiary of Pfizer and currently sells the products in more than 100 countries with nearly 50% of the total revenue arising outside U.S.A. 14. West Pharmaceutical Services Inc West Pharmaceutical Services, Inc. is a designer and manufacturer of injectable pharmaceutical packaging and delivery systems for the healthcare and consumer products markets. 15. Eli Lilly and Company Eli Lilly and Company is an American pharmaceutical company manufacturing psychiatric medications and several other renowned vaccines, including the polio vaccine and insulin. Its products are sold in approximately 125 countries. 16. Intuitive Surgical, Inc. Intuitive Surgical, Inc. is an American corporation that develops, manufactures, and markets robotic products designed to improve clinical outcomes of patients through minimally invasive surgery, most notably with the da Vinci Surgical System. 17. Thermo Fisher Scientific, Inc. Thermo Fisher Scientific is an American provisioner of scientific instrumentation, reagents and consumables, and software and services to healthcare, life science, and other laboratories in academia, government, and industry (including in the biotechnology and pharmaceutical sectors). HEALTHMAGIC – U.S. EQUITY PORTFOLIO ➡️ નજીકના ભવિષ્યમાં જેની વિશ્વ રાહ જોઈ રહ્યું છે તેની નવીનીકરણની પ્રકિયામાં ભાગ લેવાની આ આકર્ષક તકને ઝડપો. ➡️ યુ.એસ. ના બજારમાં રોકાણ કરવા માટે અમારા પ્લેટફોર્મ ની મૂલાકાત કરવી. https://ashutoshfinserv.vested.co.in/ વધારે માહિતી માટે: સંપર્ક કરો: મોબાઈલ +૯૧ ૮૫૧૧૨ ૨૦૨૦૫ / ૯૩૭૭૩ ૩૫૯૫૯ ઈમેલ : relationship@ashutoshfinserv.com આશુતોષ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો. ડીસ્ક્લેઈમર : ઉપરોકત સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઈરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે.
Categories
View Blogs in Gujarati Investment Services Gujarati

ફોરેન ઇક્વિટીમાં રોકાણ માટે નવા પોર્ટફોલિયો “ફ્યુચર ટેક” નો પ્રારંભ

ફોરેન ઇક્વિટીમાં રોકાણ માટે નવા પોર્ટફોલિયો “ફ્યુચર ટેક” નો પ્રારંભ ➡️ અમે વૈશ્વિક તકનીકી અને નવીનતાનું ભવિષ્ય છે તેવા વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરતી આગામી પેઢીની કંપનીઓનો સમાવેશ કરતા એક સમકાલીન યુ.એસ. પોર્ટફોલિયોનો પ્રાંરભ કરવા માટે ઉત્સાહિત છીએ. ➡️ AI, ક્લાઉડ, 5G, બીગ ડેટા, રોબૉટીસ, ઍનલિટિકસ, સાઈબરસિક્યોરીટી વગેરે જેવી ડિસ્રપ્ટિવ ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના વીષય સાથે આ કંપનીઓ સંકળાયેલી છે ➡️ આવા વિચારો ભવિષ્યની નવી ટેકનોલોજીને વાસ્તવિક રીતે લાગુ કરે છે જેમ કે બેટરી ઇલેક્ટ્રિક વાહન (ઇવી), ઇન્ડસ્ટ્રિ 4.0., ઑટૉનમસ કાર, વર્ચ્યુઅલ રિયાલિટી, સ્માર્ટ વેઅરબલ્સ, વગેરે. ➡️ પોર્ટફોલિયોમાં દરેકની યોગ્ય ફાળવણી અને સુસંગતતા & રચના અંગેનું વર્ણન આ સાથે ની પીડીએફ ફાઇલમાં જણાવેલ છે. ➡️ યુ.એસ. ના બજારમાં રોકાણ કરવા માટે અમારા પ્લેટફોર્મ ની મૂલાકાત લેવા વિનંતી. https://ashutoshfinserv.vested.co.in/ વધારે માહિતી માટે: સંપર્ક કરો: મોબાઈલ: +૯૧ ૮૫૧૧૨ ૨૦૨૦૫ / ૯૩૭૭૩ ૩૫૯૫૯ ઈમેલ: relationship@ashutoshfinserv.com નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો. ડિસ્ક્લેમર: ઉપરોક્ત સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઇરાદો નથી તે માત્ર જ્ઞાનના ના પ્રચાર પ્રસારની સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે. રોકાણ કરતાં પહેલાં કૃપા કરીને ઓફર દસ્તાવેજ કાળજીપૂર્વક વાંચો.
Categories
View Blogs in Gujarati Insurance Services

શું તમને એવા કોઈ ખર્ચ થયા છે જેમાં ઈન્સ્યોરન્સ કલેઈમ મળી શકે તેમ છે? તેની ખાતરી કરી લેશો.

શું તમને એવા કોઈ ખર્ચ થયા છે જેમાં ઈન્સ્યોરન્સ કલેઈમ મળી શકે તેમ છે? તેની ખાતરી કરી લેશો. ઈન્સ્યોરન્સ પોલીસી માં અમુક એવા લાભો પણ હોય છે જેનો સામાન્ય રીતે લોકો કલેઈમ કરતા નથી હોતા. દાખલા તરીકે હેલ્થ ઈન્સ્યોરન્સ: ◾મેડીકલ ચેક અપ ના ખર્ચ ◾નિષ્ણાંત ડોક્ટર ના બીજા અભિપ્રાયની સગવડ ◾રોજીન્દા રોકડ ખર્ચ માટેનું વળતર મોટર ઈન્સ્યોરન્સ: ◾ટુ વ્હીલર વાહન માટે સાથે બેઠેલ વ્યક્તિનો વીમો ◾એન્જિન પ્રોટેક્ટર કવર છે જો કે અકસ્માત ન થયો હોય તો પણ. વર્કમેન કોમ્પેન્સેસન ઇન્સ્યોરન્સ: ◾કર્મચારી કંપનીના કામ માટે મુસાફરી કરતા હોય અથવા ◾ઘરેથી કામની જગ્યા પર આવવાની મુસાફરી અથવા ◾કામના સ્થળ પરથી ઘરે જવા મુસાફરી કરતા હોય ત્યારે અકસ્માત થાય તે પણ વર્કમેન કોમ્પેન્સેસન વીમામાં આવરી લઇ શકાય છે. આકસ્મિક ઇન્સ્યોરન્સ: ◾કેટલાક આકસ્મિક વીમાના સારા પ્લાનમાં ફ્રેક્ચર સંબંધિત ઓપીડી સારવાર કવર પણ મળે છે. ટ્રાવેલ ઇન્સ્યોરન્સ: ◾જો ફ્લાઇટ મોડી પડે, તો વળતર માટે કલેઈમ કરવા પાત્ર છે. ◾જો તમારું અકસ્માત થશે તો, તમારૂ જેની સાથે અકસ્માત થયું છે તેના કલેઈમની રકમ પણ વીમા કંપની ચૂકવશે. આ પ્રકારની સુવિધાઓ માટે તમારી પોલીસીઓ તપાસો. તમે તમારી પોલીસીની સુવિધાઓને સમજવા માટે અમારો સંપર્ક પણ કરી શકો છો. Contact us on: Email: insurance@ashutoshfinserv.com Mobile:: +91 63587 55770 / 70438 93388 👉 Before taking any insurance please contact us for better understanding. Disclaimer: Insurance is a subject matter of solicitation. We invite NRIs to become our REFERRAL PARTNERS for promoting NRI Services globally with attractive terms.
Categories
View Blogs in Gujarati Investment Services Gujarati

વ્યક્તિગત નાણાંકીય બાબતો માટેના નવ સુવર્ણ નિયમોની ભેટ, જે તમારા જીવનને બદલી શકે છે.

શુભ લાભ પાંચમ- વ્યક્તિગત નાણાંકીય બાબતો માટેના નવ સુવર્ણ નિયમોની ભેટ, જે તમારા જીવનને બદલી શકે છે. લાભપંચમના આ શુભ દિવસે, અમે આજે વ્યક્તિગત નાણાંકીય સંચાલન માટેના ૯ સુવર્ણ નિયમો આપની સાથે શેર કરી રહ્યાં છીએ જે તમારી નાણાંકીય સુખાકારીમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે અને તમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવે છે અને તમારા ભવિષ્ય માટે તૈયાર કરે છે. આ સુવર્ણ નિયમો માટેની લિંક નીચે મુજબ છે અને આ સાથે પીડીએફ ફાઈલ પણ મોકલેલ છે. https://www.ashutoshfinserv.com/2020/11/19/golden-rules-of-personal-financial-management/ વધારે માહિતી માટે: સંપર્ક કરો: મોબાઈલ +૯૧ ૮૫૧૧૨ ૨૦૨૦૫ / ૯૩૭૭૩ ૩૫૯૫૯ ઈમેલ : info@ashutoshfinserv.com નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો. અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.
Categories
View Blogs in Gujarati

આ દિવાળીમાં સોવેરિયન ગોલ્ડ બોન્ડ માં રોકાણ કરો અને ત્રણ પ્રકારના લાભ મેળવો

આ દિવાળીમાં સોવેરિયન ગોલ્ડ બોન્ડ માં રોકાણ કરો અને ત્રણ પ્રકારના લાભ મેળવો ➡️ શું સોનામાં રોકાણ કરવું યોગ્ય છે? 🔳 છેલ્લું વર્ષ (સંવત ૨૦૭૬) માં, સોનાએ અન્ય તમામ મિલકતોની સરખામણીમાં સવિશેષ વળતર આપ્યું છે. 🔳 વર્ષ ૨૦૦૮ ની વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન આ જ વલણ જોવા મળ્યું હતું. 🔳 આ એ હકીકતને સાબિત કરે છે કે ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમ માટે રોકાણ ફાળવ્યા પછી નાણાંકીય બજારોમાં આવા અનિશ્ચિત સમયમાં સોનામાં કરેલ અમુક રોકાણ રક્ષકનું કાર્ય કરી શકે છે. ➡️ સોવેરિઅન ગોલ્ડ બોન્ડ (SGB) માં રોકાણ કરવાથી નીચે મુજબના ત્રણ પ્રકાર ના ફાયદા થાય છે. 🔳 સોના માં ખરીદ અને વેચાણ સમયે લાગતા ભાવ ફેર અને જી. એસ. ટી.ની બચત. 🔳 સોનામાં રોકાણ ની સાથો-સાથ રોકાણની રકમ પર વાર્ષિક ૨.૫% લેખે વ્યાજની આવક. 🔳 પાકતી મુદત સુધી બોન્ડ્સ ધારણ કરેલ હશે તો કોઈ પણ પ્રકાર નો કેપિટલ ગેઇન ટેક્સ નહિ. ➡️ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સોવેરિયન ગોલ્ડ બોન્ડ યોજનાની સિરીઝ –VIII માં રોકાણ કરો. 🔳 તા. ૯ નવેમ્બર ૨૦૨૦ થી ૧૩ નવેમ્બર ૨૦૨૦ સુધી ઉપલબ્ધ છે. 🔳 સોના ના એક ગ્રામ ના ગુણાંકમાં રોકાણ ની તક. 🔳 ૧૦ ગ્રામ સોનાનો હાલનો બજારભાવ રૂ. ૫૨૪૨૦/- છે.(તા. ૦૯/૧૧/૨૦૨૦ ના રોજ) 🔳 સોવેરિયન ગોલ્ડ બોન્ડની યોજના હેઠળ આ બોન્ડ હાલમાં રૂ.૫૧,૨૭૦/- (૫૧૭૭૦-૫૦૦ ડિસ્કાઉન્ટ)ના ભાવે ઉપલબ્ધ છે. 🔳 સોવેરિયન ગોલ્ડ બોન્ડ્સ યોજના થકી સોનાની ખરીદી કરવામાં આવે તો રૂ.૧૧૫૦/- નો પ્રત્યેક ૧૦ ગ્રામે સીધો ફાયદો થઇ શકે છે. 🔳 સમયગાળો : રોકાણ ની પાકવાની મુદત ૮ વર્ષ, પરંતુ ૫ વર્ષ બાદ પ્રિમેચ્યોર ઉપાડ શક્ય. ➡️ ટેક્સ ની જોગવાઈઓ 🔳 સોવેરિઅન ગોલ્ડ બોન્ડ (SGB) પર મળતું વ્યાજ કરપાત્ર છે. 🔳 પાકતી મુદતે (૮ વર્ષ પછી) મળતી રકમ (કેપિટલ એપ્રિસિએશન)સંપૂર્ણ પણે ટેક્સ ફ્રી. 🔳 ૩ વર્ષ સુધીની મુદત દરમિયાન કરવામાં આવતા વેચાણ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને ત્યાર બાદ (એટલે કે 3 વર્ષ બાદ પરંતુ ૮ વર્ષ પહેલા) કરવામાં આવતા વેચાણ પર ઈન્ડેક્સેસન ના લાભ સાથે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. ➡️ સોનામાં રોકાણ કરવાની નવા યુગની પદ્ધતિ સાથે આ દિવાળીની ઉજવણી કરો! સોવેરિઅન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટે અમને ફોન કરો. વધારે માહિતી માટે: સંપર્ક કરો: મોબાઈલ +૯૧ ૮૫૧૧૨ ૨૦૨૦૫ / ૯૩૭૭૩ ૩૫૯૫૯ ઈમેલ : relationship@ashutoshfinserv.com નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો. અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.
Categories
View Blogs in Gujarati Insurance Services

ફિક્સ્ડ ડીપોઝીટ, ટેક્સ ફ્રી બોન્ડ, પર્પેચ્યૂઅલ બોન્ડ, વગેરે ની સરખામણીમાં ખુબ જ આકર્ષક વિકલ્પ…

શું આપ ચોક્કસ (ફિક્સ્ડ) આવક માટેના રોકાણના આકર્ષક વિકલ્પની શોધમાં છો? ફિક્સ્ડ ડીપોઝીટ, ટેક્સ ફ્રી બોન્ડ, પર્પેચ્યૂઅલ બોન્ડ, વગેરે ની સરખામણીમાં ખુબ જ આકર્ષક વિકલ્પ… ગેરેન્ટેડ ઇન્કમ ઈન્સ્યોરન્સ પ્લાન જેના થકી ગેરેંટેડ આવક આપતા ઘણા જુદા જુદા પ્લાન ઈન્સ્યોરન્સ કંપની ઓફર કરે છે, જેમકે: ૧. ૫,૬,૮,૧૦,૧૨ કે તેથી વધારે વર્ષો સુધી પ્રીમીયમ ભરો અને ૧૦ વર્ષ થી ૪૦ વર્ષ માંથી કોઈ પણ વર્ષ દરમ્યાન ગેરેંટેડ આવક સાથે તમારી રકમ પછી મેળવો. ૨. ૫,૬,૮,૧૦,૧૨ કે તેથી વધારે વર્ષો સુધી પ્રીમીયમ ભરો અને તમારી ઉમર જયારે ૯૯ વર્ષ ની થતી હોય ત્યાં સુધી દર વર્ષે એક આકર્ષક રકમ પરત મેળવો અને છેલ્લે તમે ભરેલા બધી જ રકમ એક સાથે પરત મેળવો. અહી ખાસ નોંધશો કે તમે હયાત નહિ હોવ તો પણ તમારા વારસદારને આ વાર્ષિક રકમ મળવાનું ચાલુ રહેશે. ૩. સિંગલ અથવા ૫ અથવા ૧૦ વર્ષ સુધી પ્રીમીયમ ચૂકવો અને જીવનભર દર વર્ષે એક આકર્ષક ટેક્સ ફ્રી આવક તમે જીવો ત્યાં સુધી મેળવો. નિશ્ચિત વળતર : ૫.૦૪ થી ૫.૮૬૭% (ટેક્સ ફ્રી) ૩૦% ના દરે ટેક્સ ભરતા વ્યક્તિ માટે ખરેખરું વળતર : આશરે ૭.૩૩% થી ૮.૫૪૬% આ ઉપરાંત જીવન વીમા નો લાભ તો મળે છે. તે તો ગણતરી માં લેતા જ નથી. તમે કહી શકો કે આ પ્લાનમાં જીવન વીમો સંપુર્ણ મફત મળે છે. ટેક્સ ફ્રી ફિક્સ્ડ વળતર આપતો પ્લાન હોવાથી એનઆરઆઈ ને વર્ષો વર્ષ કોમ્પ્લાયન્સ કરવા પડતા નથી માટે તેઓ માટે ઉતમ પ્લાન છે. તો સમજદારીથી વિચારો… અને ભારતના લાંબા સમયગાળાના ઇન્સ્યોરન્સ પ્લાન માં રોકાણ કરો કે જેમાં જીવનભર ચોક્કસ આવક સાથે જીવનવીમાં નો આકર્ષક વિકલ્પ મળે છે. વધુ સમજણ માટે આ સાથે મોકલેલ JPG ફાઈલ જુઓ. વધુ વિગત માટે અમોને સંપર્ક કરો. કોઇ પણ ઇન્સ્યોરન્સ લેતા પહેલા એક વખત અમારો સંપર્ક જરૂર કરશો Contact us on: Mob. No. : +91 6358755770, +91 7043893388 Email: rm.insurance@ashutoshfinserv.com Follow us using Ashutoshfinserv at Facebook , Instagram , Youtube , Twitter & Linkedin.આ વિગત તમો તમારા રસ ધરાવતા મિત્રો, સગાં-સંબધીઓ અને તમારા કોન્ટેકને શેર કરી શકો છો. અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ. Disclaimer: Insurance is a subject matter of solicitation.
Categories
View Blogs in Gujarati Investment Services Gujarati

યુ.એસ. માં રાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભમાં આવનારા સમયમાં યુ. એસ. ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવા માટેની વ્યૂહરચના.

રાષ્ટ્રપતિની ચૂંટણી કયારે થવાની છે અને તેની નાણાંકીય બજાર ઉપર શું અસર થઇ શકે છે?
  • ચૂંટણીઓ મુખ્યત્વે ૩ અને ૪ નવેમ્બરના રોજ મતદાન માટે સુનિશ્ચિત થયેલ છે.
  • તેમ છતાં મતદારો પોતાનો મત પોસ્ટલ બેલેટ દ્વારા એક કે બે અઠવાડિયા સુધી સંબંધિત રાજ્યો માટેની નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ આપી શકશે. ચૂંટણીના પરિણામોનું સ્પષ્ટ ચિત્ર ૨ થી ૩ અઠવાડિયા સુધીમાં ઉપલબ્ધ થઈ શકશે કારણ કે થોડા રાજ્યોમાં પોસ્ટલ મતદાન ૨૦ નવેમ્બર સુધી ચાલુ રહેવાનું છે.
  • મતદાનના દિવસોથી જ ચુંટણીના પરિણામનું રૂખનો અંદાજ મેળવી શકાશે. મતદાન પ્રક્રિયા પહેલાના અને પછીના પરિણામોના વલણો શેરોના ભાવની ચાલમાં દેખાવાનું શરૂ થઈ જઇ શકે છે.
યુ.એસ. માર્કેટ્સમાં આવા સમયમાં રોકાણ કરવા માટેની વ્યૂહરચના શું હોવી જોઇએ?
  • આવા અનિશ્ચિતતા ના સમયમાં રોકાણ કરવા માટે, અમે માનીએ છીએ કે ખરીદીની સરેરાશ ખર્ચની પદ્ધતિને અનુસરવું શ્રેષ્ઠ છે.
  • રોકાણકારે ૨૯ ઓક્ટોબરથી રોકાણ શરૂ કરીને (જ્યારે મતદાનની આગાહીઓ શરુ થઇ શકે છે.) ૨૫ નવેમ્બર સુધી રોકાણ ચાલુ રાખવુ જોઈએ(જ્યારે પરિણામ એકદમ સ્પષ્ટ થઇ શકે છે.).
  • ઉપર મુજબની બંને તારીખો ની વચ્ચે ૨૦ ટ્રેડિંગ સત્રો હશે (બંને દિવસો સહિત) જ્યારે કોઈ પણ વ્યક્તિ રોકાણ કરી શકશે.
  • અમારું માનવું છે કે લાંબા ગાળાના રોકાણનો અભિગમ ધરાવતા રોકાણકારે માર્કેટની ચડ- ઉતરની સરેરાશે રોકાણ કરવા માટે, ૨૦ સમાન હપ્તામાં રોકાણ કરવું જોઈએ.
  • આયોજિત રોકાણની ઝડપ વધારવા અથવા ઘટાડવા માટે અપવાદરૂપ સંજોગોમાં આપણૅ વ્યૂહરચનાને સુધારી શકીએ છીએ.
યુ.એસ. બજારોમાં રોકાણ કરવા માટે અમારા પ્લેટફોર્મની મુલાકાત લો. https://ashutoshfinserv.vested.co.in/ કોઈ પણ વધુ વિગત માટે, અમારો સંપર્ક કરો : સંપર્ક નંબર: +૯૧ ૮૫૧૧૨ ૨૦૨૦૫ / +૯૧ ૯૩૭૭૩ ૩૫૯૫૯ ઇમેઇલ: relationship@ashutoshfinserv.com નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ  FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDIN અમને ફોલો કરો. અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ. ડિસ્ક્લેમર: ઉપરોક્ત સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઇરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે. રોકાણ કરતાં પહેલાં કૃપા કરીને ઓફર દસ્તાવેજ કાળજીપૂર્વક વાંચો.
Categories
View Blogs in Gujarati NRI Services

યુ. એ. ઈ. તથા અન્ય અખાત દેશોમાં રહેતા બિન-નિવાસી ભારતીયો (NRI’s) માટે.

અમોએ તાજેતરમાં યુ.એ.ઇ. અને અન્ય અખાત દેશોના બિન-નિવાસી ભારતીયો માટે “યુ.એ.ઇ. તથા અન્ય અખાત દેશોના એનઆરઆઈ ને મુંઝવતાપ્રશ્નો” વિષય પર વિશેષરૂપે એક વેબીનારનું આયોજન કર્યું હતું. અમે આ વેબિનારમાં પૂછાયેલા પ્રશ્નો અને તેને સંબંધિત જવાબો આ સાથે પીડીએફ ફાઈલમાં શેર કરી રહ્યાં છીએ જે તમો તમારા મિત્રો, સંબંધીઓ અને યુ.એ.ઇ. તથા અન્ય અખાત દેશોમાંના સંપર્કો સાથે શેર કરી શકો છો. તદુપરાંત, અમોએ તાજેતરમાં બિન નિવાસી ભારતીયો (NRI’s) માટે અન્ય વિષયો પર વેબિનારનું આયોજન કરેલું હતું તે વેબિનારની લિંક્સ પણ આ સાથે શેર કરી રહ્યાં છીએ. બિન નિવાસી ભારતીયો (NRI) માટે મહત્વના નીતિનિયમો અને વર્તમાન સમયમાં નોન રેસીડેન્ટ ઇન્ડિયન માટે રોકાણની તર્કસંગતતા. https://youtu.be/hQXZll75HK4 ફાઇનાન્સ એક્ટ ૨૦૨૦ માં બિન નિવાસી ભારતીયો (NRI) માટે ટેક્ષેસનમાં કરવામાં આવેલા સુધારાઓની માહિતી. https://youtu.be/0JJJPkLlO6w બિન નિવાસી ભારતીયો (NRI) માટે તમામ પ્રકારની નાણાકીય અને કરવેરાની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ છે.
  1. નોન રેસીડેન્ટ ઇન્ડિયન (NRI) માટે ભારતમાં અને ભારતની બહાર રોકાણ માટેના ના વિકલ્પો અ. ભારતના મ્યુચ્યુઅલ ફંડ્સ. બ. પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ (પીએમએસ). ક. યુએસ ઇક્વિટી. ડ. પ્રતિષ્ઠિત કંપનીઓની ફીકસડ ડીપોઝીટ.
  2. નોન રેસીડેન્ટ ઇન્ડિયન (NRI) માટે ભારતમાં તમામ પ્રકારના વિમાઓની સેવાઓ.
  3. ભારતીય ઇન્કમટેક્ષ કાયદા હેઠળ સંપૂર્ણ કાર્યવાહી .
  4. વિદેશના ઇન્કમટેક્ષ કાયદા હેઠળ કરવાની થતી કાર્યવાહી માટેના આવક અને મિલકતો અંગેનો સંયુકત રિપોર્ટ.
  5. ફેમા અને આરબીઆઈના નીતિ નિયમો મુજબ નોન રેસીડેન્ટ ઇન્ડિયન (NRI) સલાહ.
તમારા માટે જરૂરિયાતની બાબતોની ચર્ચા કરવા અમારો સંપર્ક કરો. સંપર્ક નંબર: +૯૧ ૭૦૪૩૫૯૩૩૮૮ / +૯૧ ૭૦૪૩૦૮૮૮૫૯ ઇમેઇલ: nris2@ashutoshfinserv.com નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ  FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDIN અમને ફોલો કરો. અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.
Categories
View Blogs in Gujarati Investment Services Gujarati

બજાજ ફાઇનાન્સ લિમિટેડની ફિક્સ ડીપોઝીટના વ્યાજના દર તા. ૦૨ નવેમ્બર, ૨૦૨૦ થી ઘટાડવામાં આવશે.

બજાજ ફાઇનાન્સ લિમિટેડની ફિક્સ્ડ ડીપોઝીટના વ્યાજના દર તા. ૦૨  નવેમ્બર, ૨૦૨૦ થી ઘટાડવામાં આવશે. વ્યાજના દરમાં ઘટાડો થાય તે પહેલા રોકાણ કરો બજાજ ફાઇનાન્સ લિમિટેડ અત્યાર સુધીમાં તેમની એફડી પર સૌથી આકર્ષક વ્યાજ દર ઓફર કરે છે અને હાલમાં મળેલ સમાચાર મુજબ બજાજ ફાઇનાન્સ લીમીટેડ તા. ૦૨ નવેમ્બર, ૨૦૨૦  સુધીમાં વ્યાજનો દર ઘટાડશે અને તેમાં ૦.૭૦% થી ૦.૯૦% સુધીનો ઘટાડો થવાની ધારણા છે. બજાજ ફાઇનાન્સ ની ફિક્સ્ડ ડીપોઝીટની વિશિષ્ટ લાક્ષણીક્તાઓ
  • ૦૧ નવેમ્બર, ૨૦૨૦ સુધી ૫ વર્ષની ફિક્સ્ડ ડીપોઝીટ માટે ૭.૧૦% સુધીની ઓફર.
  • માસિક, ત્રિમાસિક, અર્ધ વાર્ષિક અને વાર્ષિક ધોરણે વ્યાજ મેળવો.
  • વરિષ્ઠ નાગરિકો માટે ૦.૨૫% વધારાનો વ્યાજનો દર.
  • CRISIL દ્વારા FAAA અને ICRA દ્વારા MAAA નું ઉચ્ચતમ સલામતી રેટિંગ્સ.
બજાજ ફાઇનાન્સ નું સ્ટોક માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૧,૯૪,૭૫૬ કરોડનું છે જયારે SBI નું રૂ.૧,૮૦,૫૦૦ કરોડ નું છે.
  • બિન નિવાસી ભારતીય(NRI) પણ એનઆરઓ બેંક ખાતાનો ઉપયોગ કરીને રોકાણ કરી શકે છે.
  • ફિક્સ્ડ ડીપોઝીટની પાકતી મુદતે મળતી રકમ સીધી જ ખાતામાં જમા થઇ જાય છે.
સંપર્ક કરો:- મોબાઇલ: +૯૧ ૮૫૧૧૨ ૨૦૨૦૫ / ૯૩૭૭૩ ૩૫૯૫૯ ઈમેઈલ: relationship@ashutoshfinserv.com નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ  FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDIN અમને ફોલો કરો. અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.
Categories
Investment Services Gujarati View Blogs in Gujarati

રહેવાસી ભારતીયોની સાથો-સાથ બિન નિવાસી ભારતીયો(NRI) ના વ્યક્તિગત રોકાણોમાં નાણાંકીય મિલકતોના રોકાણમાં નોંધપાત્ર વધારો

નાણાંકીય મિલકતો શું છે? – નાણાંકીય મિલકત એટલે કે બાંધી આવકના રોકાણો, ઈક્વિટી આધારિત રોકાણો, વીમા, ડીમેટ ના સ્વરૂપમાં કીમતી ધાતુઓ વગેરેમાં રોકાણ. નાણાંકીય મિલકતોના રોકાણમાં તાજેતરના સમયમાં નોંધપાત્ર વધારો થવાની શરૂઆત થઇ છે. ભૌતિક મિલકતો શું છે? – ભૌતિક મિલકત એટલે કે સ્થાવર મિલકત (જમીન –મકાન) અને કિમતી ધાતુઓ (સોના & ચાંદી) માં રોકાણ. આ એક ઘણા સમયથી ચાલ્યો આવતો રોકાણ માટેનો એક અગત્યનો વિકલ્પ છે. નાણાંકીય મિલકતોના વધતા પ્રભુત્વનું કારણ. ભૌતિક મિલકતોમાં વર્તમાન સમયમાં મર્યાદિત વળતરની તક – ભારતમાં સ્થાવર મિલકતોની ઉપલબ્ધતા અને અનિશ્ચિતતા ને ધ્યાનમાં લેતા ભૌતિક મિલકતમાં રોકાણ એ રોકાણ માટેનો એક આકર્ષક વિકલ્પ ગણી શકાતો નથી. – બાંધકામ કરેલી સ્થાવર મિલકતમાં વરસો વરસ ઘસારો થતો જાય છે અને તેને લીધે બાંધકામ કરેલી મિલકતની કિમતમાં પણ ઘટાડો થતો જાય છે. ભૌતિક મિલકતોમાં તરલતાનો પ્રશ્ન – હાલના સમયમાં, ભૌતિક મિલકતોની તરલતા ખાસ કરીને સ્થાવર મિલકતોની હાલની બજારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યંત પડકારજનક બની રહી છે. – તેની તુલનામાં, કોઈપણ નાણાકીય મિલકતને કોઈપણ જાતના વધારાના પ્રયત્નો કર્યા વિના, ગમે ત્યારે, ગમે ત્યાંથી સરળતાથી વેચાણ કરી શકાય છે. ભૌતિક મિલકતોના સંચાલનની સમસ્યા – સ્થાવર મિલકતોની જાળવણી કરવી અને તેને સુરક્ષિત રાખવી એ ફક્ત સંસાધનોની જ માંગણી કરતું નથી, પરંતુ ઘણો સમય અને પ્રયત્નો પણ માંગી લે છે. – આપણા વ્યાવસાયિક અને અંગત જીવનના ભોગે કિંમતી સમય ફાળવવો અત્યંત મુશ્કેલ બની જાય છે. આગામી પેઢીનો અભિગમ – આગામી પેઢીમાં સ્થાવર મિલકતની જાળવણી માટેના રસનો અભાવ જોવા મળે છે. તદુપરાંત, તેઓ વ્યાપક વ્યાવસાયિક તકો શોધે છે અને કોઈ ચોક્કસ સ્થળ પૂરતા જ મર્યાદિત રહેવાનું પસંદ કરતા નથી. – આવી વિચારધારા સાથે વારસામાં મળતી સ્થાવર મિલકતોને દુરના સ્થળેથી જાળવણી કરવી અને તેનું વેચાણ કરવું વધુ મુશ્કેલ બને છે. નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ  FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDIN અમને ફોલો કરો. અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.
Categories
View Blogs in Gujarati Income Tax And Estate Planning Services

ટીસીએસ ની જવાબદારી અંગેના પ્રશ્નો જવાબ તથા વ્યવહારુ ઉદાહરણો

  • ટીસીએસ કઈ રકમ પર લાગે છે?
ટીસીએસ ૫૦ લાખથી ઉપરની રકમ ઉપર જ લેવાનો છે એટલે કે કોઈ એક વ્યક્તિ પાસેથી માલના વેચાણ પેટે નાણાંકીય વર્ષ દરમ્યાન ૬૦ લાખ મળે તો ૫૦ લાખ બાદ કરીને ૧૦ લાખના ૦.૦૭૫% લેવાનો છે અને ૫૦ લાખથી રકમ વધે પછી દર મહીને મળેલ રકમ ઉપર ટીસીએસ ભરવાનો રહેશે. તા. ૦૧/૧૦/૨૦૨૦ પહેલા રૂ. ૫૦ લાખથી વધારેના માલનું વેચાણ કરેલું હોય (બીલ બનેલું હોય) અને તેનું પેમેન્ટ તારીખ ૦૧/૧૦/૨૦૨૦ પછી મળે તો પણ તેના ઉપર ૦.૦૭૫% ટીસીએસ કરવાનો થાય છે. ઉદા. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી રૂ, ૫૦ લાખથી ઓછું વેચાણ કરેલ હોય તો:
તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધીનું વેચાણ રૂ. ૩૫ લાખ
૨. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી વેચાણ પેટે મળેલ રકમ રૂ. ૨૫ લાખ
૩. તા. ૦૧/૧૦/૨૦૨૦ પછી બનાવેલ વેચાણ બીલ રૂ. ૩૦ લાખ
ઉપરોકત સંજોગોમાં કુલ રૂ. ૬૫ (૩૫ + ૩૦ લાખ)  લાખનું વેચાણ એક જ વ્યક્તિને કરેલ હોવાથી તેમાં ટીસીએસની જવાબદારી ઉભી થશે. હવે જયારે બધીજ રકમ એટલે કે કુલ રૂ. ૬૫ લાખ મળી જશે ત્યારે રૂ. ૧૫ લાખ ની રકમ પર (રૂ. ૬૫ લાખ – રૂ. ૫૦ લાખ [ટીસીએસની કપાત માટેની મર્યાદા]) ૦.૦૭૫%  ટીસીએસની જવાબદારી થશે. ઉદા. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી રૂ, ૫૦ લાખથી વધારે વેચાણ કરેલ હોય તો:
તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધીનું વેચાણ રૂ. ૬૫ લાખ
૨. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી વેચાણ પેટે મળેલ રકમ રૂ. ૩૦ લાખ
૩. તા. ૦૧/૧૦/૨૦૨૦ પછી બનાવેલ વેચાણ બીલ રૂ. ૨૦ લાખ
ઉપરોકત સંજોગોમાં કુલ રૂ. ૮૫ લાખનું વેચાણ એક જ વ્યક્તિને કરેલ હોવાથી તેમાં ટીસીએસની જવાબદારી ઉભી થશે. દા.ત. રૂ. ૮૫ લાખ – રૂ. ૫૦ લાખ (ટીસીએસની કપાત માટેની મર્યાદા) = રૂ. ૩૫ લાખ ની રકમ. હવે જયારે ખરીદનાર પાસેથી બધી રકમ મળે ત્યારે રૂ. ૩૫ લાખ પર ૦.૦૭૫%  ટીસીએસની જવાબદારી થશે.  ઉદા.  તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી ખરીદનાર પાસેથી રૂ, ૫૦ લાખથી વધારે ની રકમ મળેલ હોય તો:
તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધીનું વેચાણ રૂ. ૬૫ લાખ
૨. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી વેચાણ પેટે મળેલ રકમ રૂ. ૫૫ લાખ
૩. તા. ૦૧/૧૦/૨૦૨૦ પછી બનાવેલ વેચાણ બીલ રૂ. ૨૦ લાખ
 ટીસીએસની જોગવાઈ તા. ૦૧/૧૦/૨૦૨૦ થી અમલી બનેલ હોય આ તારીખ પહેલા જે રકમ મળેલ હોય તેના પર ટીસીએસની લેવાનો થતો નથી. ઉપરોકત સંજોગોમાં કુલ રૂ. ૮૫ લાખનું વેચાણ એક જ વ્યક્તિને કરેલ હોવાથી તેમાં ટીસીએસની જવાબદારી નીચે મુજબ ઉભી થશે. દા.ત. રૂ. ૮૫ લાખ(૬૫+૨૦) – રૂ. ૫૫ લાખ (તા. ૦૧/૧૦/૨૦૨૦ પહેલા મળેલ રકમ) = રૂ. ૩૦ લાખ ની રકમ જયારે ખરીદનાર પાસેથી મળે ત્યારે રૂ. ૩૦  લાખ પર ૦.૦૭૫%  ટીસીએસની જવાબદારી થશે.
  • ટીસીએસ જીએસટી (GST) સહીત ની રકમ પર કે જીએસટી(GST) વગર ની રકમ પર લેવાનો રહેશે?
ઇન્કમટેક્ષ દ્વારા આપવામાં આવેલ FAQ પ્રમાણે ટીસીએસ જીએટી(GST) સહીત ની રકમ પર લેવાનો રહેશે.
  • કયા પ્રકારના વ્યવહારો પર ટીસીએસ લેવાનો થશે નહિ?
એક્સપોર્ટ અને ઈમ્પોર્ટના વ્યવહારો તથા કાયદાની અન્ય કોઈ કલમ હેઠળ પાર્ટીનો ટીડીએસ કાપવાનો થતો હોય અથવા ટીસીએસ કલેક્ટ કરવાનો થતો હોય તો તેના ઉપર ટીસીએસ લેવાનો થશે નહી.
  • ટીસીએસ ની રકમ જમા ક્યારે કરવાની થશે?
આ ટીસીએસની ૦.0૭૫% લેખે જે રકમ મળે તે જે મહિનામાં પેમેન્ટ મળ્યું હોય તેના પછીના મહિનાની ૭ તારીખ પહેલા સરકારમાં જમા કરાવવાના રહેશે અને તેનું ત્રિમાસિક પત્રક ફોર્મ નં. 27EQ માં ભરવાનું રહેશે.
  • પેમેન્ટ આપનાર (માલ ખરીદનાર) પાસે PAN ના હોય તો ટીસીએસની શું જવાબદારી થાશે?
કલમ ૨૦૬C (૧H) પ્રમાણે જો પેમેન્ટ આપનાર (માલ ખરીદનાર) પાસે PAN નંબર ના હોય તો પેમેન્ટ મળે તે રકમના ૧ % લેખે ટીસીએસ લેવાનો રહેશે.
  • ટીસીએસની રકમ ખરીદનાર પાસેથી કેવી રીતે અને ક્યારે વસુલ કરવી?
ટીસીએસની રકમ ખરીદનાર પાસેથી વસુલ કરવા માટે નીચે મુજબના બે વિકલ્પ ઉપલબ્ધ છે. (1) વેચનાર દ્વારા ટીસીએસની રકમ સીધી વેચાણ ના બીલ માં જ ઉમેરી દેવામાં  આવે. (2) વેચનાર દ્વારા ટીસીએસની રકમની ડેબીટ નોટ ખરીદનાર ને આપવામાં આવે. વધુ વિગત માટે સંપર્ક કરો: મોબાઈલ નં. +૯૧ ૯૩૭૬૯ ૬૨૨૪૪ / ૭૦૪૩૫ ૨૪૨૪૨ ઈમેઈલ : lawserve@ashutoshfinserv.com અમોને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Ashutoshfinserv  યુ –ટ્યુબ ચેનલ અને FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDINઅમને ફોલો કરો. અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.
Categories
View Blogs in Gujarati Income Tax And Estate Planning Services

ટેક્સ કલેકટેડ એટ સોર્સ (TCS) ની તા. ૦૧/૧૦/૨૦૨૦ થી લાગુ થયેલ જોગવાઈ ની સરળ સમજણ

ઇન્કમટેક્સ કાયદા હેઠળ ત્રણ પ્રકારના વ્યવહારો માં TCS ની જોગવાઈઓં લાગુ કરવામાં આવેલ છે. TCS ની જોગવાઈઓ જે કોઈ રકમની ચુકવણી કરવામાં આવે તેના પર લાગુ પડશે એટલે કે ચુકવણી ની રકમમાં TCS ની જે – તે  ટકાવારી મુજબની રકમ ઉમેરી આપવાની રહેશે. TCS તરીકે લેવામાં આવતી રકમ જેમણે ચૂકવેલ હોય તેને TDS ની જેમ પોતાને ભરવાના થતા ઇન્કમટેક્ષ સામે ટેક્સ બાદ મળી જાય છે. TCS અંગે એવી ગેરસમજણ પ્રવર્તી રહેલ છે કે TCS ને લીધે વધારાની ઇન્કમટેક્ષ ની જવાબદારી ઉભી થયેલ છે પણ હકીકતે ઇન્કમટેક્ષ વિભાગ આ પ્રકારના નાણાંકીય વ્યવહારો ઉપર નજર રાખવા માટે આ જોગવાઈ અમલમાં લાવેલ છે. TCS ભરવાપાત્ર ટેક્સમાંથી બાદ મળી જતો હોય વધારાની ટેક્સ ની જવાબદારી ઉભી થતી નથી. આ નવી આવેલી ટીસીએસની જોગવાઇઓની વિસ્તૃત સમજણ નીચે મુજબ આપેલી છે. (અ)રૂ. ૫૦ લાખથી વધારેના માલના વેચાણ ઉપર કરવામાં આવેલ ટીસીએસની જોગવાઈ પાછલા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન આપની પેઢીનુ વાર્ષિક ટર્નઓવર ૧૦ કરોડ થી વધારે હોય અને ચાલુ નાણાકીય વર્ષમાં કોઈ પણ એક પાર્ટીને તમે રૂ. ૫૦ લાખથી વધુનું વેચાણ કરેલ હોય અને તેનું પેમેન્ટ તા. ૦૧/૧૦/૨૦૨૦ પછી મળેલ હોય ત્યારે રૂ. ૫૦ લાખથી ઉપરની જે રકમ મળે તેના પર ૦.૦૭૫% (તા. ૩૧/૦૩/૨૦૨૧ સુધી ૦.૦૭૫% ત્યારબાદ ૦.૧%)  ટીસીએસ ઉમેરીને પેમેન્ટ લેવાનું રહેશે એટલે કે રૂ. ૫૦ લાખથી વધારે નું વેચાણ કોઈ એક પાર્ટી ને કરેલ હોય તો જ આ જોગવાઈ લાગુ પડશે અને ટીસીએસ ની ગણતરી માટેની રૂ. ૫૦ લાખની મર્યાદા આખા નાણાંકીય વર્ષ માટેની છે .એક બાબત અંગે ખાસ ધ્યાન દોરવાનું કે ટીસીએસ ભરવાની જવાબદારી બીલ બને ત્યારે નથી પણ પેમેન્ટ મળે ત્યારે ઉભી થાય છે. માલના વેચાણ પર ટીસીએસની જવાબદારી અંગેની વિસ્તૃત સમજણ આપવાના ભાગરૂપે અમોએ પ્રશ્ન જવાબ તથા વ્યવહારુ ઉદાહરણો આપેલા છે જે નીચે મુજબની લીંક પર ઉપલબ્ધ છે. લીંક: https://www.ashutoshfinserv.com/wp-content/uploads/2020/10/TCS-FAQs-in-Gujarati-Ashutosh-Financial-Services-Pvt.-Ltd.-1.pdf (બ)વિદેશ પ્રવાસના હેતુસર કરવામાં આવતા ખર્ચ પર ટીસીએસની કરવામાં આવેલી જોગવાઈ: વિદેશના પ્રવાસના હેતુસર ટ્રાવેલ, હોટેલ લોજિંગ તેમજ બોર્ડીંગ કે અન્ય ખર્ચનો સમાવેશ થતો હોય તેવા ઓવરસીઝ ટુર પ્રોગ્રામ, પેકેજ નું કોઈપણ ટુર ઓપરેટર દ્વારા વેચાણ કરવામાં આવે તો તેને ખરીદનાર પાસેથી વસુલ કરવામાં આવતી રકમ પર ૫% લેખે ટીસીએસની વસુલાત કરવાની રહેશે. (ક)વિદેશમાં નાણાં મોકલતા સમયે ટીસીએસની વસુલાત ની કરવામાં આવેલ જોગવાઈ : રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની લીબરલાઈઝડ રેમીટન્સ સ્કીમ(LRS) અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ એક નાણાંકીય વર્ષ દરમ્યાન વિદેશમાં રૂ. ૭ લાખથી વધુ રકમ રોકાણ, ગીફ્ટ અને મેઈન્ટેનન્સ પેટે મોકલવામાં આવે તો તેવી રેમીટન્સની રકમ પર ૫% ના દરે ટીસીએસની વસુલાત કરવામાં આવશે એવી જોગવાઈ કરવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે અમુક સમાચાર માધ્યમો માં આ TCS ની જોગવાઈઓં નોન રેસીડેન્ટ ઇન્ડિયન(NRI) ને લાગુ પડશે તેવું પ્રકાશિત કરવામાં આવ્યું છે જે અંગે ધ્યાન દોરવાનું કે હકીકતમાં આ જોગવાઈ ફક્ત રહેવાસી ભારતીયોને જ લાગુ પડશે કે જેમાં લીબરલાઈઝડ રેમીટન્સ સ્કીમ(LRS) અંતર્ગત બહાર નાણાં મોકલાવવામાં આવે છે.  નોન રેસીડેન્ટ ઇન્ડિયન (NRI) તેમની ૧ મિલિયન ડોલર ની સ્કીમ અંતર્ગત અને NRO ખાતા માંથી NRE ખાતા માં નાણાં ટ્રાન્સફર કરી અથવા NRE ખાતામાંથી સીધાજ વિદેશ નાણાં મોકલે તો તેમાં TCS વસુલવાની જોગવાઈ લાગુ પડતી નથી. વધુ વિગત માટે સંપર્ક કરો: મોબાઈલ નં. +૯૧ ૯૩૭૬૯ ૬૨૨૪૪ / ૭૦૪૩૫ ૨૪૨૪૨ ઈમેઈલ : lawserve@ashutoshfinserv.com અમોને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Ashutoshfinserv  યુ –ટ્યુબ ચેનલ અને FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDINઅમને ફોલો કરો. અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.
Categories
View Blogs in Gujarati Insurance Services

લાઈફ ઈન્સ્યોરન્સ ટર્મ પ્લાનના લાભ, વિમાની રકમ, પ્રીમીયમની સરખામણી કરી તમારી જરૂરિયાત ને અનુરૂપ શ્રેષ્ઠ વિકલ્પ ખરીદો

લાઈફ ઈન્સ્યોરન્સ ટર્મ પ્લાનના લાભ, વિમાની રકમ, પ્રીમીયમની સરખામણી કરી તમારી જરૂરિયાત ને અનુરૂપ શ્રેષ્ઠ વિકલ્પ ખરીદો ◾ લાઈફ ઈન્સ્યોરન્સ ટર્મ પ્લાન દ્વારા આપ નાના પ્રીમીયમે મોટી રકમના વિમાનો લાભ મેળવી શકો છો. ટર્મ પ્લાન એ લાઈફ ઈન્સ્યોરન્સનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. ◾ તમે તમારા મૃત્યુ બાદ તમારા કુટુંબને એક મોટી રકમ અપાવી તમારા કુટુંબને નાણાકીય રક્ષણ પૂરું પાડી શકો છો. ◾ આ ટર્મ પ્લાન ૧૮-૬૫ વર્ષ ની કોઈપણ વ્યક્તિ લઇ શકે છે. વીમો લેવા માટે તેમની આવક, સ્વાસ્થ્યની સ્થીતી, હાલમાં ધરાવતા ચાલુ જીવન વિમાની રકમને ધ્યાનમાં લેવામાં આવે છે. ◾ કેટલા વર્ષ સુધી કવર મેળવવું અને કેટલા વર્ષ પ્રીમિયમ ભરવા તેની સુગમતા રહે છે. તે તમે તમારી જાતે નક્કી કરી શકો છો. ◾ ૧૮ વર્ષના વ્યક્તિને તેની ઉમર ૬૫ વર્ષની થાય ત્યાં સુધીનો ૧ કરોડનો ટર્મ પ્લાન, રોજના માત્ર રૂ. 24/-, ૩૦ વર્ષની વ્યક્તિ માટે ૧ કરોડનો ટર્મ પ્લાન માત્ર રૂ. ૩૨/- અને ૪૦ વર્ષની વ્યક્તિ માટે ૧ કરોડનો ટર્મ પ્લાન માત્ર રૂ. ૫૦/- ભરીને લઇ શકાય છે. ◾ જો કોઈને તમાકું કે કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોય તો તેમના માટે પ્રીમિયમમાં ફાયદો મેળવી શકાય છે. ◾ સ્ત્રીઓ માટે પુરુષ કરતા ઓછા પ્રીમીયમે ટર્મ પ્લાન લઇ શકાય છે. ◾ પોલિસી ટર્મ પુરી થયાં બાદ તમે તમારા ભરેલા બધા જ પ્રીમિયમ પાછા મેળવી શકો તેવો વિકલ્પ પણ તમે પસંદ કરી શકો છો. ◾ તમે વધારાના રાઈડર જેવા કે આકસ્મિક મૃત્યુ ના ફાયદાવાળું રાઈડર, ગંભીર બીમારીઓ થાય ત્યારે એક લંબ-સમ રકમ વાળું રાઈડર પણ પસંદ કરી શકો છો. ◾ તમે કલમ 80(C) હેઠળ ટેક્ષનો બેનિફિટ પણ મેળવી શકો છો. ◾ અમે ઘણી કંપનીના ઈન્સ્યોરન્સના ટર્મ પ્લાન આપીએ છીએ, આ બધીજ કંપનીઓ ના જે જે પ્લાન છે તેની સાથે સરખામણી કરીને આપની જરૂરીયાત પ્રમાણે, ઓછા પ્રીમિયમે, સારામાં સારી કંપનીના અને સૌથી સારી વિશેષતા સાથેના ઈન્સ્યોરન્સ પ્લાન આપશું. તમારા માટેનો શ્રેષ્ઠ વિમાનો પ્લાન લેવા માટે આજે જ અમારો સંપર્ક કરો. Mob. No. : +91 6358755770, +91 7043893388 Email: rm.insurance@ashutoshfinserv.com Follow us using Ashutoshfinserv on Facebook , Instagram , Youtube , Twitter & Linkedin. અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.
Categories
Investment Services Gujarati View Blogs in Gujarati

સોનાના બજારભાવ કરતા રિઝર્વ બેંક પાસેથી ઓછા ભાવે ગોલ્ડ બોન્ડ ખરીદવાની સુવર્ણ તક – માત્ર બે દિવસ

સોનાના બજારભાવ કરતા રિઝર્વ બેંક પાસેથી ઓછા ભાવે ગોલ્ડ બોન્ડ ખરીદવાની સુવર્ણ તક – માત્ર બે દિવસ હાલમાં ૧૦ ગ્રામ સોનાની બજારકિંમત  રૂ. ૪૯,૧૨૦/- થયેલ છે તેવા સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત રૂ. ૪૭૭૧૦/-  (૪૮૫૨૦ – ૫૦૦ ડિસ્કાઉન્ટ) માં ૧૦ ગ્રામના ગોલ્ડ બોન્ડ ની સ્કીમ ઓફર કરવામાં આવેલ છે. રૂ. ૧૪૧૦ નો પ્રત્યેક ૧૦  ગ્રામે સીધો ફાયદો આ ગોલ્ડ બોન્ડ સ્કીમ ૧૦ જુલાઈ, ૨૦૨૦ ના રોજ બંધ થાય છે એટલે કે આ ભાવ ફક્ત ૧૦ જુલાઈ સુધીજ લાગુ રહેશે.
  • સિરીઝ –IV  તા. ૬ થી ૧૦ જુલાઈ, ૨૦૨૦ ના સમયગાળામાં માં ઉપલબ્ધ થશે.
  • પ્રત્યેક ૧ ગ્રામ ના વજન માં ઉપલબ્ધ છે.
  • ઓનલાઈન ખરીદી પર પ્રત્યેક ૧ ગ્રામે રૂ. ૫૦ નું ડિસ્કાઉન્ટ
  • વ્યાજનો દર: વાર્ષિક ૨.૫%, વ્યાજની ચુકવણી દર ૬ મહિને કરવામાં આવશે.
  • સમયગાળો :  આ રોકાણનો સમયગાળો ૮ વર્ષ નો છે. (નિયત મુદત પહેલા ૫ વર્ષ પછી ઉપાડ કરવાની પરવાનગી)  આ બોન્ડ સ્ટોક એક્સચેન્જ પર કોઈપણ સમયે વેચી શકાય છે.
કરપાત્રતા : ➡️ આ બોન્ડનું વ્યાજ કરપાત્ર છે. ➡️ ૮ વર્ષ બાદ પાકતી મુદતે મળતી રકમ(મૂડી નફો) સંપૂર્ણપણે કરમુક્ત છે. ➡️ આ બોન્ડ 3 વર્ષ પહેલા બજારમાં વેચવામાં આવે તો ટૂંકા ગાળાનો મૂડી નફો ઉદભવશે. 3 વર્ષ બાદ આ બોન્ડ વેચવામાં આવે તો લાંબા ગાળાનો મૂડી નફા (ઇન્ડેક્સેશન લાભ સહીત) ની જવાબદારી થશે. Ashutosh Investment Advisory A Division of ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD.
  • Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services
Mob. No. : +91 93773 35959 Email : relationship@ashutoshfinserv.com www.ashutoshfinserv.com Follow us using AshutoshFinserv on: FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDIN.
Categories
View Blogs in Gujarati Investment Services Gujarati

સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ ૨૦૨૦-૨૧, સોનામાં રોકાણ કરી નિયમિત વ્યાજની આવક મેળવો

સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ ૨૦૨૦-૨૧, સોનામાં રોકાણ કરી નિયમિત વ્યાજની આવક મેળવો
  • સિરીઝ –IV  તા. ૬ થી ૧૦ જુલાઈ, ૨૦૨૦ ના સમયગાળામાં માં ઉપલબ્ધ થશે.
  • પ્રત્યેક ૧ ગ્રામ ના વજન માં ઉપલબ્ધ છે.
  • વ્યાજનો દર: વાર્ષિક ૨.૫%, વ્યાજની ચુકવણી દર ૬ મહિને કરવામાં આવશે.
  • સમયગાળો :  આ રોકાણનો સમયગાળો ૮ વર્ષ નો છે. (નિયત મુદત પહેલા ૫ વર્ષ પછી ઉપાડ કરવાની પરવાનગી)  આ બોન્ડ સ્ટોક એક્સચેન્જ પર કોઈપણ સમયે વેચી શકાય છે.
કરપાત્રતા : ➡️ આ બોન્ડનું વ્યાજ કરપાત્ર છે. ➡️ ૮ વર્ષ બાદ પાકતી મુદતે મળતી રકમ(મૂડી નફો) સંપૂર્ણપણે કરમુક્ત છે. ➡️ આ બોન્ડ 1 વર્ષ પહેલા બજારમાં વેચવામાં આવે તો ટૂંકા ગાળાનો મૂડી નફો ઉદભવશે. 1 વર્ષ બાદ આ બોન્ડ વેચવામાં આવે તો લાંબા ગાળાનો મૂડી નફા (ઇન્ડેક્સેશન લાભ સહીત) ની જવાબદારી થશે. Ashutosh Investment Advisory A Division of ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD.
  • Investments •Insurance •Funding •Income Tax & Succession Planning •NRI Services
Mob. No. : +91 93773 35959 Email : relationship@ashutoshfinserv.com www.ashutoshfinserv.com Follow us using AshutoshFinserv on: FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDIN.
Categories
View Blogs in Gujarati Investment Services Gujarati

સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ ૨૦૨૦-૨૧, સોનામાં રોકાણ કરી નિયમિત વ્યાજની આવક મેળવો

સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ ૨૦૨૦-૨૧, સોનામાં રોકાણ કરી નિયમિત વ્યાજની આવક મેળવો
  • સિરીઝ –III  તા. ૮ થી ૧૨ જૂન, ૨૦૨૦ ના સમયગાળામાં માં ઉપલબ્ધ થશે.
  • પ્રત્યેક ૧ ગ્રામ ના વજન માં ઉપલબ્ધ છે.
  • વ્યાજનો દર: વાર્ષિક ૨.૫%, વ્યાજની ચુકવણી દર ૬ મહિને કરવામાં આવશે.
  • સમયગાળો :  આ રોકાણનો સમયગાળો ૮ વર્ષ નો છે. (નિયત મુદત પહેલા ૫ વર્ષ પછી ઉપાડ કરવાની પરવાનગી)  આ બોન્ડ સ્ટોક એક્સચેન્જ પર કોઈપણ સમયે વેચી શકાય છે.
કરપાત્રતા : ➡️ આ બોન્ડનું વ્યાજ કરપાત્ર છે. ➡️ ૮ વર્ષ બાદ પાકતી મુદતે મળતી રકમ(મૂડી નફો) સંપૂર્ણપણે કરમુક્ત છે. ➡️ આ બોન્ડ 1 વર્ષ પહેલા બજારમાં વેચવામાં આવે તો ટૂંકા ગાળાનો મૂડી નફો ઉદભવશે. 1 વર્ષ બાદ આ બોન્ડ વેચવામાં આવે તો લાંબા ગાળાનો મૂડી નફા (ઇન્ડેક્સેશન લાભ સહીત) ની જવાબદારી થશે. Ashutosh Investment Advisory A Division of ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD.
  • Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services
Mob. No. : +91 93773 35959 Email : relationship@ashutoshfinserv.com www.ashutoshfinserv.com Follow us using AshutoshFinserv on: FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDIN.
Categories
View Blogs in Gujarati Insurance Services

શું આપ આપનો વ્યવસાય લોકડાઉન પછી ફરીથી ચાલુ કરી રહ્યા છો?

તો ખાસ જાણશો કે સરકારે દરેક વ્યવસાયિક માટે તેના દરેક કર્મચારી નો હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો ફરજીયાત કરેલ છે. વ્યાજબી રકમથી કર્મચારી માટે ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો સલાહ ભર્યું છે. હાલ વિવિધ  ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સમાં ઘણા સારા ફાયદા મળે છે અને COVID-19 (કોરોના વાઇરસ) ની માંદગી પણ કવર કરે છે. તો ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ ના બેસ્ટ ક્વૉટેશન માટે અમારો સંપર્ક કરશો. આભાર આપને ઘરે બેઠા વીમા ક્વોટેશન અને સલાહ આપવામાં આવશે. જરૂર હશે તો અમે આપને વિડીયો કોલ પર સંપર્ક કરી શકીશું. Ashutosh Insurance Services Insurance for your Life, Health and Assets Email : insurance@ashutoshfinserv.com. Mo. : +919725219090 A Division of ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD.
  • Investments •Insurance •Income Tax & EstatePlanning •NRI Services
www.ashutoshfinserv.com Follow us using AshutoshFinserv on: FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDIN. કોઇ પણ ઇન્સ્યોરન્સ લેતા પહેલા એક વખત અમારો સંપર્ક જરૂર કરશો
Categories
View Blogs in Gujarati Insurance Services

ફિક્સ્ડ વળતર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો

શું આપને ફિક્સ્ડ ડીપોઝીટ આપના ભવિષ્ય માટે સૌથી સારો વિકલ્પ લાગે છે? તો લાંબા સમય સુધી ચોક્કસ (ફિક્સ્ડ) વળતર આપે તેવા વિકલ્પમાં રોકાણ કરવું જોઇએ. એવું જોવામાં આવ્યું છે કે દર ૧૦ વર્ષે વ્યાજના દર માં ૩% નો ઘટાડો થાય છે 1989            16% 1999            13% 2009            10% 2019              6% 2029              ? તો ૨૦૨૯ની સાલમાં શું હશે? કદાચ 3% ! અને ૨૦૩૯ની સાલમાં શું હશે? કદાચ ૦% ! (ફ્રાન્સ, જર્મની, ઇટલી, નેધરલેન્ડ, સ્પેન માં ૦% વ્યાજ દર છે. જ્યારે સ્વિટ્ઝર્લેન્ડ અને જાપાન માં નેગેટિવ વ્યાજના દર છે.) તો હોશિયારીથી વિચારો… અને ભારતના સૌથી લાંબા સમયગાળા વાળા ટાટાના GRIP ઇન્સ્યોરન્સ પ્લાન માં રોકાણ કરો. કે જેમાં જીવનભર ચોક્કસ આવક સાથે જીવનવીમાં નો વિકલ્પ મળે છે. વળતર (YTM) : ૫.૦૪ થી ૫.૫૫% (ટેક્સ ફ્રી વાર્ષિક ચક્રવૃધ્ધિ દરે) ૩૦% ના દરે ટેક્સ ભરતા વ્યક્તિ માટે નેટ વાર્ષિક ચક્રવૃધ્ધિ દરે વળતર : આશરે ૬.૮% થી ૭.૪૯% ૧૦,૧૫,૨૦ વર્ષ માટે પણ આવા સારા વળતર આપતાં પ્લાન ઉપલબ્ધ છે. વધુ વિગત માટે અમોને સંપર્ક કરો. Ashutosh Insurance Services Insurance for your Life, Health and Assets Email : insurance@ashutoshfinserv.com. Mo. : +919725219090 A Division of ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD.
  • Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services
www.ashutoshfinserv.com Follow us using AshutoshFinserv at: FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDIN. કોઇ પણ ઇન્સ્યોરન્સ લેતા પહેલા એક વખત અમારો સંપર્ક જરૂર કરશો Disclaimer: Insurance is a subject matter of solicitation.
Categories
View Blogs in Gujarati Investment Services Gujarati

ફિક્સડ ડીપોઝીટમાં રોકાણ કરો

ફિક્સડ ડીપોઝીટમાં રોકાણ કરો – વાર્ષિક ૮.૨૫% ના વ્યાજદર સાથે. બજાજ ફાયનાન્સ અને મહિન્દ્રા ફાયનાન્સ ની ફિક્સડ ડીપોઝીટમાં. ઉપરોકત વિષય અંગેનો સંપૂર્ણ માહિતી સાથેનો YOUTUBE વિડિઓ તથા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન જોવો. https://www.youtube.com/watch?v=22jcy4NLD7I આ સાથે ઉપરોકત વિષયની માહિતીપ્રદ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનની YOU TUBE ની લિંક મોકલેલ છે. (ગુજરાતી માં સમજણ) https://www.youtube.com/watch?v=xJwk14fKoRI&feature=emb_logo તદુપરાંત, આ સાથે આ પ્રેઝન્ટેશન ની પી. ડી. એફ. ફાઈલ ની લિંક પણ આ સાથે મોકલેલ છે. (In English) https://www.ashutoshfinserv.com/wp-content/uploads/2019/10/Fixed-Deposit-of-Top-Class-NBFC.pdf Non Resident Indians (NRI) are not eligible for this investment ASHUTOSH INVESTMENT ADVISORY A Division of ASHUTOSH FINANCIAL SERVICES PRIVATE LTD.
  • Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services
Mob. No. +91 70438 93388, +91 99741 88989, +91 97250 18282 Email : info@ashutoshfinserv.com, Web : www.ashutoshfinserv.com Please Like, Share and Subscribe our YouTube channel “ASHUTOSH FINSERV” to get updated with our informative and educative videos. You can forward this information to your friends, relatives and other groups Follow us using AshutoshFinserv on: FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDIN.
Categories
View Blogs in Gujarati

Everyone Must Have Personal Accident Insurance.

Everyone must have Personal accident insurance. Ashutosh Insurance Services For further more information contact on: 7226974545 Follow us using AshutoshFinserv on: FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDIN.